GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Official GSEB Solutions for Class 6 Social Science: Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Explore reliable textbook solutions for Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર tailored for Class 6 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Chapter-wise Solutions for Social Science: Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

View or download the dedicated Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Social Science.

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1. આદિમાનવોનું જીવન કેવું હતું?
(a) ભટકતું જીવન
(b) સ્થાયી જીવન
(c) નગર વસાહતનું જીવન
(d) ગ્રામીણ વસાહતનું જીવન
Answer: (a) ભટકતું જીવન
In simple words: Early humans did not stay in one place but moved from one area to another looking for food and shelter.

Exam Tip: Remember that early humans were primarily hunters and gatherers, which naturally led to a nomadic lifestyle. This is a key characteristic of their early existence.

 

પ્રશ્ન 2. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા?
(a) બંદૂક
(b) પથ્થરનાં હથિયારો
(c) હાડકાંનાં હથિયારો
(d) લાકડાંનાં હથિયારો
Answer: (a) બંદૂક
In simple words: Early humans used simple tools made from natural materials like stone, bone, and wood for hunting, not modern weapons like guns.

Exam Tip: Focus on understanding the technology available to early humans during the Stone Age, which was limited to natural materials, not advanced machinery.

 

પ્રશ્ન 3. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
(a) મધ્ય પ્રદેશમાં
(b) ગુજરાતમાં
(c) બિહારમાં
(d) ઉત્તર પ્રદેશમાં
Answer: (a) મધ્ય પ્રદેશમાં
In simple words: Bhimbetka, famous for its ancient cave paintings, is located in the state of Madhya Pradesh in India.

Exam Tip: It is important to know the geographical locations of significant historical sites like Bhimbetka, especially those related to early human history.

 

પ્રશ્ન 4. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?
(a) કૃષિ
(b) પશુપાલન
(c) અનાજસંગ્રહ
(d) ઉદ્યોગ
Answer: (d) ઉદ્યોગ
In simple words: Once early humans began to settle, they started farming, raising animals, and storing grains. However, organized industries did not begin at this early stage.

Exam Tip: Differentiate between the primary activities associated with settled agricultural life (farming, animal rearing, storage) and more complex economic activities like industry, which developed much later.

2. ટૂંકમાં ઉત્તર આપો:

 

પ્રશ્ન 1. સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ?
Answer: શરૂઆતમાં, આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલાં, વિશ્વના વાતાવરણમાં મોટા પરિવર્તનો આવ્યા, જેના કારણે વનસ્પતિ અને ઘાસના વિસ્તારો બન્યા. આના પરિણામે, ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓ શરૂ થઈ. ખેતી માટે સ્થળો છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઊગવામાં અને તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ, અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક જગ્યાએ રોકાવું જરૂરી હતું. ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિમાનવના ખોરાક માટે મહત્વના બન્યા હતા. પશુપાલન માટે પણ તેણે વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. આમ, ખેતી અને પશુપાલનની જરૂરિયાત વધતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી.
In simple words: Early humans lived a nomadic life searching for food. Around 12,000 years ago, global climate changes led to the growth of vegetation, making agriculture and animal husbandry possible. Since crops need time to grow and care, they had to stay in one place. This need for farming and raising animals made them adopt a settled lifestyle.

Exam Tip: When explaining the transition to settled life, highlight the cause-and-effect relationship between environmental changes, the emergence of agriculture, and the necessity of remaining in one location for cultivation and animal care.

 

પ્રશ્ન 2. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું?
Answer: અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી, આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ કરવા લાગ્યો:
1. શિકાર કરીને લાવેલાં પ્રાણીઓનું માંસ પકવવા માટે. (To cook the meat of animals brought from hunting.)
2. પોતાની ગુફામાં અજવાળું કરવા માટે. (To light up their caves.)
3. ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે. (To keep wild animals away by lighting fires at the cave entrance.)
4. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. (To protect themselves from the cold.)
In simple words: The discovery and use of fire brought big changes for early humans. It allowed them to cook food, provide light in caves, scare away dangerous animals, and stay warm during cold periods.

Exam Tip: For questions about the impact of fire, list the specific ways it improved early human survival and comfort, such as cooking, warmth, light, and protection from predators.

 

પ્રશ્ન 3. આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા?
Answer: આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર, વગેરે પાકો ઉગાડતા હતા.
In simple words: Early humans cultivated important crops like wheat, barley, millet, rice, and lentils.

Exam Tip: When asked about early agriculture, list the foundational grains and legumes that formed the basis of early human diets after the agricultural revolution.

 

પ્રશ્ન 4. આદિમાનવો કેવાં પશુઓ પાળતા હતા?
Answer: આદિમાનવો કૂતરાં, ઘેટાં-બકરાં, ગાય, ભેંસ, બળદ, વગેરે પશુઓ પાળતા હતા.
In simple words: Early humans domesticated animals such as dogs, sheep, goats, cows, buffaloes, and oxen for various purposes.

Exam Tip: Remember the earliest domesticated animals, starting with dogs (for companionship and hunting assistance) and then livestock like sheep, goats, and cattle (for food, milk, and labor).

3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

 

પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
(1) સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
(2) પાષાણ યુગમાં પથ્થરનાં હથિયારોનો ઉપયોગ થતો હતો.
(3) ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલાં છે.
(4) ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલાં છે.
Answer:
(1) ખોટું (False)
(2) ખરું (True)
(3) ખોટું (False)
(4) ખરું (True)
In simple words: Early humans domesticated useful animals, not wild or violent ones. Stone tools were crucial in the Stone Age. Bhimbetka caves feature drawings of animals like bison, deer, and birds, not lions and tigers. The paintings in Bhimbetka caves were made using natural pigments.

Exam Tip: Carefully read each statement and recall the facts about early human life, tools, and art. Distinguish between domesticated and wild animals, and remember the types of art found in prehistoric caves.

Free study material for Social Science

Free GSEB Textbook Explanations: Class 6 Social Science Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Accessing Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર Solutions

Review comprehensive exercise answers for Class 6 Social Science Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 6 Social Science

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર is available for free on StudiesToday.com. These solutions for Class 6 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Social Science. You can access GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Social Science Solutions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર in printable PDF format for offline study on any device.