Get the most accurate GSEB Solutions for Class 10 Social Science Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Social Science. Our expert-created answers for Class 10 Social Science are available for free download in PDF format.
Detailed Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ GSEB Solutions for Class 10 Social Science
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ solutions will improve your exam performance.
Class 10 Social Science Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ GSEB Solutions PDF
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
Question 1. ભાવવૃદ્ધિનાં કારણોની વિગતે ચર્ચા કરો.
અથવા
ભાવવૃદ્ધિ માટે કયાં કયાં કારણો જવાબદાર છે? દરેકની ચર્ચા કરો.
Answer: ભારતમાં ભાવવૃદ્ધિના મુખ્ય કારણો નીચે મુજબ આપેલા છે:
1. નાણાંના પુરવઠામાં વધારો: દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક પણ વધે છે, જેથી તેમની ખરીદશક્તિમાં વૃદ્ધિ થાય છે. તેના પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વૃદ્ધિ થતી નથી. આમ, ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો મોટો વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક મુખ્ય કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થતાં તે ખાધપુરવણી દ્વારા નવાં નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો પણ વધે છે. તેના પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે. માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે, જેના કારણે ભાવવૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, બૅન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિ સર્જે છે. આમ, ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે.
2. વસ્તીવૃદ્ધિ: ભારતમાં થતા ઝડપી વસ્તીવધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં સતત વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતાં ભાવવૃદ્ધિ થાય છે. સમાજના અમુક વર્ગની આવકમાં વધારો થતાં અમુક પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે. તેની સામે તે ચીજવસ્તુઓ અને સેવાઓનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ હોતો નથી. તેથી એ ચીજવસ્તુઓ અને સેવાઓની અછત સર્જાય છે, જેના કારણે ભાવવૃદ્ધિ થાય છે.
3. નિકાસમાં વધારો: વિદેશોનાં બજારોમાં દેશનાં ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા માટે પ્રોત્સાહક પગલાં ભરે છે. પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે. આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્ધિ થાય છે.
4. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ: ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ પણ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે. ચીજવસ્તુઓનો ભાવવધારો વેતનવધારાની માંગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવવૃદ્ધિ સર્જે છે. આમ, ભાવવૃદ્ધિનું ચક્ર સતત ચાલ્યા કરે છે.
5. કાળું નાણું: હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે, જેના પરિણામે ભાવવધારો થાય છે.
• કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પણ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષણ આપે છે.
• કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ - તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે - ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ સર્જે છે.
6. સરકાર દ્વારા ભાવવધારો (પ્રશાસિત ભાવો): સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગૅસ, કોલસો, લોખંડ પોલાદ, ઍલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારતી હોય છે. સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિપેદાશોના પ્રાપ્તિ ભાવોમાં - ટેકાના ભાવોમાં વખતોવખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે.
7. કુદરતી અને માનવીય પરિબળો: અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવાં કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ, માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવવધારો થાય છે.
8. સંગ્રહખોરી અને નફાખોરી: અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે. ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવવધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે. આમ, સંગ્રહખોરી અને નફાખોરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરે છે.
In simple words: Price increase happens due to many reasons. When there is more money circulating, people buy more, but if there aren't enough goods, prices go up. More people also means more demand. If goods are exported, there are fewer items for local buyers. When raw materials become costly, finished products also become costly. Black money owners tend to spend more, which also pushes prices higher. Sometimes, natural events like floods or human actions like strikes can reduce supply, leading to price hikes. Storing goods to sell later at higher prices (hoarding) also causes inflation.
Exam Tip: When discussing the causes of inflation, always categorize them into demand-side factors (money supply, population growth, exports) and supply-side factors (raw materials, natural disasters, hoarding). Provide specific examples for each point.
Question 2. ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની સમીક્ષા કરો.
અથવા
ભાવવૃદ્ધિને અંકુશિત કરવાનાં પગલાં નિર્દેશો.
અથવા
ભાવવૃદ્ધિને અંકુશિત કરવા માટે કયાં કયાં પગલાં લેવામાં આવે છે? કોઈ પણ ત્રણની માહિતી આપો.
અથવા
ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટે ઉપાયો જણાવો.
Answer: ભાવવૃદ્ધિને અંકુશિત કરવા માટે નીચે મુજબના પગલાં લેવામાં આવે છે:
1. નાણાકીય પગલાં: ભારતની મધ્યસ્થ બૅન્ક – રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ આવે છે. જેના પરિણામે વસ્તુઓની માંગ ઘટતાં તેમની કિંમતોમાં ક્રમશઃ ઘટાડો થાય છે.
• મધ્યસ્થ બૅન્ક-RBI બૅન્ક ધિરાણનીતિ અનુસાર વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતાં મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતાં સંગ્રહખોરી અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેમજ નફાખોરી પણ અંકુશિત બને છે.
• વ્યાપારી બૅન્કો પણ ધિરાણ દર વધારતાં ધિરાણનું પ્રમાણ ઘટાડે છે. વ્યાજદર વધતાં સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું ફરે છે, તેથી મૂડીસર્જનનો દર વધે છે. નવાં ધંધા-રોજગારનાં ક્ષેત્રો ખુલે છે.
• રિઝર્વ બૅન્ક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે.
2. રાજકોષીય પગલાં: સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો, જાહેર લોનોના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચુકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવાં પગલાં ભરે છે.
• સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખસગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓ મોંઘી બનતાં ખરીદી ઘટે છે. આમ, માંગ ઘટતાં ભાવો પણ ઘટે છે.
• જાહેરણની નીતિ અનુસાર સરકાર "ફરજિયાત બચત યોજના" જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુઓની માંગ ઘટતાં ભાવો ઘટે છે.
3. મૂડીરોકાણ પર અંકુશ: બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોનાં ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે.
4. ભાવનિયમન અને માપબંધી: સમાજના ગરીબીરેખાની નીચે જીવતા લોકો (BPL)ને અને આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો (FPSS) ખોલવામાં આવે છે.
• ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજાર કરી મનફાવે તેમ ભાવવધારો કરે છે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી (PDS) અંકુશ લાવે છે.
• ભાવવધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ઉપયોગી બને છે.
5. ભાવનિર્ધારણ તંત્ર: સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે.
• સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે "આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો – 1955" અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
• આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.
• સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર PASA' (પ્રિવેન્શન ઑફ ઍન્ટિ સોશિયલ ઍક્ટિવિટિઝ ઍક્ટ) કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.
• આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.
• અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.
6. અન્ય ઉપાયો: બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવસ્તુઓની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે.
In simple words: To control rising prices, the government takes several steps. They manage the money supply, use fiscal policies like increasing taxes or reducing spending, and control investment in luxury goods. Price controls and rationing ensure essential items are available at fair prices, and laws are enforced against hoarding. The government also imports goods when needed to keep supplies stable.
Exam Tip: For questions on price control, explain both monetary and fiscal measures, as well as direct controls like rationing and legal actions. Mention the Essential Commodities Act and PASA for a complete answer.
Question 3. 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ' અંતર્ગત ગ્રાહકના અધિકારો સવિસ્તર સમજાવો.
Answer: "ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986" અનુસાર ગ્રાહકને નીચેના અધિકારો મળેલા છે:
1. સલામતીનો અધિકાર: આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાનાં જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જીવ જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે.
CONSUMER PROTECTION ACT OF 1986
2. માહિતી મેળવવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્ધતા, ધોરણ (સ્તર) વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીતરસમો – અને વેચાણની યુક્તિ-પ્રયુક્તિઓથી માહિતગાર રહે.
3. પસંદગી કરવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે.
• પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે.
• એકહથ્થુ ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે.
4. રજૂઆત કરવાનો અધિકાર: આ અધિકાર અનુસાર ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે. તદુપરાંત, એ સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે.
5. ફરિયાદ-નિવારણનો અધિકાર: આ અધિકાર અનુસાર ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ વેપારીની અયોગ્ય રીતરસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે.
6. ગ્રાહક શિક્ષણનો અધિકાર: આ અધિકાર અનુસાર ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવ્યો છે.
7. વળતર મેળવવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતરરૂપે માગી શકે છે. ગ્રાહક વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે.
8. ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર: વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓનાં વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે.
9. જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર: આ અધિકાર અનુસાર ગ્રાહક દાક્તરી સારવાર, ગૅસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે-બસ, તાર-ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે.
In simple words: The Consumer Protection Act of 1986 gives consumers several rights. These include the right to safety from harmful goods, the right to get full information about products, and the right to choose from various options. Consumers can also complain and get their issues resolved, receive education about their rights, and claim compensation for damages. They also have the right to challenge unfair practices and access essential services.
Exam Tip: List and briefly explain each of the nine consumer rights clearly. Use simple language to define each right, focusing on what it allows a consumer to do.
Question 4. ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.
અથવા
ગ્રાહક સુરક્ષાના એક ઉપાય તરીકે ગ્રાહક અદાલતોની સમજૂતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો
Answer: સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો – 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ (રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ)ની રચના કરી છે. એ જ રીતે રાજ્યકક્ષાએ "રાજ્ય ઉપભોક્તા આયોગ"ની રચના કરવામાં આવી છે. આ કમિશનો અનુસાર ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. "રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે" જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ (જિલ્લા મંચ)ની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન (રાજ્ય ફોરમ)ની અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ)ની રચના કરી છે.
1. જિલ્લા ફોરમ (જિલ્લા પંચ): તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે.
• તેમાં નિર્ધારિત ફી સાથે Rs. 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે.
• જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. તે પહેલાં તેણે વળતરની દાવાની રકમ 50 % અથવા Rs. 25,000, જે ઓછું હોય તે, નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે.
2. રાજ્ય કમિશન (રાજ્ય ફોરમ): આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.
• તેમાં નિર્ધારિત ફી સાથે Rs. 20 લાખથી Rs. 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.
• જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50 % અથવા Rs. 35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે.
3. રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ): તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્હીમાં આવેલી છે.
• આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે.
• તેમાં નિર્ધારિત ફી સાથે Rs. 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.
• રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ (સર્વોચ્ચ અદાલત)માં અપીલ કરી શકે છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50 % અથવા Rs. 50,000 બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરવી ફરજિયાત છે.
• આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે.
• ગરીબીરેખા (બી.પી.એલ.) હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટિઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમને 'જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન', કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે.
In simple words: The government has set up a three-tier system of consumer courts—District Forums, State Commissions, and a National Commission—under the 1986 Consumer Protection Act. These courts handle complaints based on the value of the claim, from local disputes to cases over Rs. 1 crore. Consumers can appeal decisions, and failure to comply with court orders can lead to penalties. Free legal aid is also offered to vulnerable groups.
Exam Tip: When explaining consumer courts, clearly describe the three-tier structure (District, State, National) and the monetary limits for each. Also, mention the time limits for appeals and resolution of cases.
Question 5. ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો.
Answer:
(1) ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈ. સ. 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે "બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS)"ના નામે ઓળખાય છે. પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
(2) મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર એગમાર્ક (Agmark) લગાવવામાં આવે છે. ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો – 1937ને ઈ. સ. 1986માં સુધારવામાં આવ્યો છે.
• આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક "માર્કેટિંગ ઇન્ટેલિજન્સ" સંસ્થા (ડી.એમ.આઈ.) કરે છે.
• આ સંસ્થા ઉત્પાદકોને ISI કે Agmark વાપરવાનો પરવાનો (લાઇસન્સ) આપે છે.
• જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.
(3) સોનાના દાગીના પર "BSI" માર્કો હોય છે. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો હોય છે. આ ઉપરાંત, દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન પણ હોય છે. દા. ત., ઈ નું ચિહ્ન ઈ. સ. 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે. દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે.
(4) ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓ. (FPO)નો માર્કો લગાડવામાં આવે છે.
(5) ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર આઈ.એસ.આઈ. (ISI)નો માર્ક લગાડવામાં આવે છે.
(6) ઊનની બનાવટો અને તેના પોશાક પર વુલમાર્ક માર્કો લગાવવામાં આવે છે.
(7) માંસ અને માંસની બનાવટો પર એમ.પી.ઓ. (MPO)નો માર્કો લગાડવામાં આવે છે.
(8) યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકની બનાવટો પર એચ.એ.સી.સી.પી. (HACCP – હેઝાર્ડ એનાલીસીસ ઍન્ડ ક્રિટીકલ કન્ટ્રોલ પૉઇન્ટ)નો માર્કો લગાડવામાં આવે છે.
(9) સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઑઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઈ.સી.ઓ. (ECO)નો માર્કો લગાડવામાં આવે છે.
ઉપર્યુક્ત દરેક માર્ક લગાવવાની મંજૂરી BIS દ્વારા આપવામાં આવે છે. ગુણવત્તા માનક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે:
1. આઈ.એસ.ઓ. (ISO– ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઇઝેશન): આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈ. સ. 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલૅન્ડના પાટનગર જિનીવા શહેરમાં છે. તે કોઈ સરકારી સંસ્થા નથી.
• ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજવસ્તુઓને 'આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે.
• આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની, વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી, ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવાં નિશાનો છાપવામાં આવે છે.
2. સી.એ.સી. (CAC – કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન): આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય "કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન" (CAC) નામની સંસ્થા કરે છે.
• આ સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)ની સંસ્થાઓ ખાદ્ય અને ખેતી સંગઠન' (FAO) અને "વિશ્વ-સ્વાસ્થ્ય સંગઠન" (WHO) દ્વારા કરવામાં આવી છે.
• આ કમિશનનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમ શહેરમાં છે.
• તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે.
• આ ઉપરાંત, તે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોનાં ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે.
• ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે; જ્યારે CAC સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસ' કરે છે.
In simple words: National organizations like BIS (Bureau of Indian Standards) and Agmark ensure product quality in India, covering industrial goods, agricultural products, and even gold. Internationally, ISO sets global quality standards for various products, and CAC (Codex Alimentarius Commission) focuses on food product standards and trade rules worldwide. These organizations give licenses to manufacturers to use their quality marks.
Exam Tip: When asked about quality standards, identify both national (BIS, Agmark, Hallmarking for gold, FPO, MPO, HACCP, ECO) and international (ISO, CAC) bodies. Provide a brief function for each and mention what types of products they certify.
Question 6. ગ્રાહકોની ફરજો સવિસ્તર સમજાવો.
અથવા
ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો જણાવો.
અથવા
ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ?
અથવા
વસ્તુઓ ખરીદતાં પહેલાં શું ધ્યાન રાખવાનું હોય છે?
Answer: ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે મુજબ આપેલી છે:
(1) કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ. (CBSI), આઈ. એસ. આઈ. (ISI) કે એગમાર્ક (Agmark)ના માર્કવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.
(2) ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતાં પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવાં જોઈએ.
(3) ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ.
(4) ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ, નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વૉરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
(5) ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવાં જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ.
(6) ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ.
(7) ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ-સરનામું વગેરે જોઈ-તપાસીને ચકાસી લેવાં જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીનાં ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી જોઈએ.
(8) ભળતા કે બનાવટી વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ.
(9) ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ.
(10) ગ્રાહકે તોલમાપનાં દરેક પ્રકારનાં સાચાં અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલમાપનાં સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલાં ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી.
(11) ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 6000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.
(12) વીજળી, ટેલિફોન, વીમો, બૅન્ક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. સેવાસંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગ્રત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચૅનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતાં અટકાવવાં જોઈએ.
(13) ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહકમંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ.
In simple words: Consumers have many duties, such as carefully checking product details like price, quality, and warranty before buying. They should always ask for a proper bill and ensure all information is correct. It is important to buy only certified products, avoid being swayed by unnecessary ads, and support consumer organizations. If there is an issue, they should complain promptly and provide accurate information to relevant authorities.
Exam Tip: When describing consumer duties, ensure to cover aspects like due diligence (checking details, bills), ethical buying (certified goods, avoiding impulse buys), and civic responsibility (joining consumer groups, filing complaints). Group similar points for clarity.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
Question 1. “ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે.” વિધાન સમજાવો. (March 20)
Answer: સામાન્ય રીતે ભાવો વધતાં ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવાં ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે.
• પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે.
• ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતાં તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે.
• આમ, આમજનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદશક્તિ વધે છે. તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમનાં જીવનધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો વિકાસ વેગ પકડે છે.
• આમ, સ્થિર ભાવવધારો વિકાસને પોષક બને છે.
લગભગ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓની ભાવસપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે (Too much money chasing to few goods leads into inflation.) ત્યારે ફુગાવાજનક ભાવવધારો સર્જાય છે. ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઊથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનનાં સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવવધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે.
In simple words: A controlled price increase can help economic growth by motivating producers and increasing income and employment. However, rapid, uncontrolled inflation where too much money chases too few goods becomes a hurdle for development. It creates imbalances in the economy by disrupting costs, incomes, and resource allocation.
Exam Tip: Explain both the positive (moderate inflation encouraging production and investment) and negative (high inflation leading to instability and hindering growth) aspects of price increases. Emphasize the concept of "too much money chasing too few goods."
Question 2. કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે. સમજાવો.
Answer: હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે.
• કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે. પરિણામે ભાવવધારો થાય છે.
• કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષણ આપે છે.
• કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે.
• તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે.
• આમ, કાળું નાણું ભાવવધારાનું એક મુખ્ય કારણ છે.
In simple words: Black money, which is undeclared income that hasn't been taxed, significantly contributes to inflation. People with black money tend to spend it quickly on goods and services to avoid detection, which increases demand without a matching increase in supply. This excess spending, often on luxury items at any cost, directly fuels price increases.
Exam Tip: Define black money clearly. Explain how its circulation increases demand, leads to hoarding, and encourages spending on luxury goods, all of which contribute to rising prices. Focus on the impact on overall demand and spending patterns.
Question 3. ભાવનિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો.
Answer: ભાવવધારાને અંકુશમાં રાખવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે ઈ. સ. 1977થી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અમલમાં આવી છે.
• સમાજના નિમ્ર આવક ધરાવતા વર્ગ (અંત્યોદય)ને, ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબો (BPL)ને તેમજ આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ "જાહેર વિતરણ પ્રણાલી" હેઠળ "વાજબી ભાવની દુકાનો" (FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે પૂરી પાડવામાં આવે છે.
• આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના – ભાવની સરખામણીમાં ઓછા હોય છે.
• વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડીરૂપે ચૂકવે છે.
• ભાવવધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે. > ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી, કાળાબજાર કરી, મનફાવે તેમ ભાવવધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.
In simple words: The Public Distribution System (PDS) plays a key role in controlling inflation by providing essential goods like food grains, sugar, and oil at subsidized prices to low-income families through fair price shops. This helps protect the poor from rising market prices and prevents black marketing and hoarding by ensuring a steady supply of basic necessities.
Exam Tip: Define PDS and its main objective. Elaborate on how it helps specific vulnerable sections of society and how it counteracts unfair market practices like hoarding and black marketing. Mention the year it was implemented for extra marks.
Question 4. ગ્રાહકનું શોષણ થવાનાં કારણો જણાવો.
અથવા
ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર કારણો (પરિબળો) કયાં છે?
Answer: ગ્રાહકનું શોષણ થવાનાં મુખ્ય કારણો નીચે મુજબ છે:
1. ગ્રાહક પોતે જવાબદાર: મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી, નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે.
2. મર્યાદિત માહિતી: મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે.
• આ ઉપરાંત, ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવનિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી.
• આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે.
• આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વૉરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન પહોંચાડે છે.
3. મર્યાદિત પુરવઠો: જ્યારે બજારમાં વસ્તુઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.
4. મર્યાદિત હરીફાઈ: જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર (ઇજારો) ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડાં થવાની સંભાવના વધી જાય છે. આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવું પડે છે.
In simple words: Consumers are often exploited due to their own lack of awareness and education, making them vulnerable to unfair practices. Limited information about products, quality, and pricing means consumers cannot make informed choices. When there's a scarcity of goods, greedy sellers engage in hoarding and profiteering. Additionally, a lack of competition, where a single seller controls the market, allows them to manipulate prices and quality, further harming consumers.
Exam Tip: Categorize the reasons for consumer exploitation into four main points: consumer's own ignorance, limited information, limited supply, and limited competition (monopoly). Elaborate on each point with simple explanations.
Question 5. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો.
Answer: ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે, તેમજ તેમના અધિકારોના સંરક્ષણ માટેની નીતિઓ ઘડવામાં સરકારને મદદ કરવા માટે, સરકારી માન્યતા પ્રાપ્ત તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક મંડળોની સ્થાપના થઈ છે.
- તેઓ રાજકીય અને વ્યવસાયિક હેતુ વગર ગ્રાહકો દ્વારા સ્વેચ્છાએ રચાયેલા હોય છે. આ મંડળો ગ્રાહકોના અધિકારો અને કાયદાની જોગવાઈઓની સમયાંતરે સમીક્ષા કરે છે અને સુધારા માટે સરકારને સૂચનો પણ આપે છે.
- આ મંડળો ગ્રાહક જાગૃતિના ભાગરૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા માટે સેમિનાર, પરિષદો અને પરિસંવાદોનું આયોજન કરે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણથી બચવા માટેના કાયદાકીય નિયમો જેવા વિષયો પર ગ્રાહકોને માર્ગદર્શન આપે છે.
- ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેઓ ‘ગ્રાહક સુરક્ષા’, ‘ઇનસાઇટ’, ‘ધી કન્ઝયુમર’, ‘ગ્રાહક મંચ’ જેવા સામયિકો પ્રકાશિત કરે છે.
- આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા થતી ભેળસેળ અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી ભેગી કરીને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરાવી ગ્રાહકોને ન્યાય અપાવે છે.
- આ કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને થયેલા આર્થિક નુકસાન અને માનસિક તેમજ શારીરિક યાતના સામે વળતર અપાવે છે.
Exam Tip: જ્યારે ગ્રાહક મંડળોની ભૂમિકા પૂછવામાં આવે ત્યારે તેમની જાગૃતિ, શિક્ષણ, કાનૂની કાર્યવાહી અને પ્રકાશન કાર્યોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
Question 6. ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો.
Answer: ફરિયાદ નીચે પ્રમાણેની વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરી શકાય છે:
(1) ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા
(2) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર પણ ફરિયાદ કરી શકે છે, અથવા
(3) કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ ફરિયાદ કરી શકે છે, અથવા
(4) એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે પણ ફરિયાદ કરી શકે છે, અથવા
(5) કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી તેનો ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામીને કારણે થયેલા નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.
ફરિયાદ ક્યાં થઈ શકે? અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે-તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહકમંડળો અથવા કલેકટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે? ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામાં અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઇપ કરીને અથવા ઈ-મેઇલથી પણ કરી શકાય છે.
- જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે.
- ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેનાં કારણો સ્પષ્ટ રીતે દર્શાવવાં.
- આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે જોડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો જોડવી નહીં.
- અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ જોડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું કે ચેકની વિગત દર્શાવવી.
- અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેરખબરની નકલ, પૅમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ જોડવી.
Exam Tip: ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તેની વિગતો યાદ રાખવી, ખાસ કરીને દસ્તાવેજોની નકલો જોડવાનો નિયમ.
Question 1. ભાવનિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે?
Answer: સતત ભાવવધારાની ખરાબ અસરોથી બચવા માટે ભાવનિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવવધારાની અસરો નીચે મુજબ છે:
- ભાવવધારાને લીધે સરકારના ખર્ચાઓ વધે છે, તેથી તેને ખાધપુરવણીનો આધાર લેવો પડે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતાં ભાવવૃદ્ધિ સર્જાય છે. ભાવવધારાથી લોકોની બચતશક્તિ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે બચતો મળતી નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. મૂડીની અછતને કારણે નવા ધંધા-ઉદ્યોગો અને રોજગાર શરૂ કરી શકાતા નથી.
- ભાવવધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતાં દેશમાં જ તેનું વેચાણ વધે છે, જેથી નિકાસો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો દેશની આયાતો વધે છે. આમ, દેશની નિકાસ કમાણી ઘટે અને આયાતખર્ચ વધે એ સંજોગોમાં દેશની વેપારતુલામાં ખાધ ઊભી થાય છે.
- ભાવવધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ઘણો વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે છે. આથી સમાજમાં આવકની અસમાનતા વધે છે.
- ભાવવધારાને લીધે લોકોની ખરીદશક્તિ ઘટે છે. તેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની સ્થિતિ ઘણી મુશ્કેલ બને છે. જીવનનિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવનધોરણ નીચું જાય છે.
- દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થાય છે. તેથી દેશમાં વિદેશી ચલણની અછત સર્જાય છે.
- ભાવવધારાને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન કથળતાં તેઓ નીતિમત્તાનાં ધોરણો નેવે મૂકીને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહવેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. સમાજમાં અસામાજિક બદીઓનું પ્રમાણ વધી જાય છે.
Exam Tip: ભાવનિયંત્રણની જરૂરિયાત સમજાવતી વખતે, તેનાથી થતી આર્થિક અને સામાજિક નકારાત્મક અસરોને મુદ્દાસર રજૂ કરો.
Question 2. ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો થાય છે તે જણાવો.
Answer: ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે:
- ફુગાવાજનક ભાવવધારો મૂડીસાધનોના ઉપયોગનું ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે.
- વધતી જતી ભાવસપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઇચ્છા અને શક્તિ બંને પર વિપરીત અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવવધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટે છે.
- નાણાંની ખરીદશક્તિ સતત ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત જેવી બિનઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે. તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો – નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે.
- ભાવવૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા-ઉદ્યોગો અને રોજગાર શરૂ કરી શકાતા નથી.
Exam Tip: મૂડીરોકાણ પર ભાવવૃદ્ધિની અસરો સમજાવતી વખતે, બચત, ખરીદશક્તિ અને નવા ઉદ્યોગોની સ્થાપના પર થતી વિપરીત અસરો પર ધ્યાન કેન્દ્રિત કરો.
Question 3. ભાવનિર્ધારણ તંત્રની ભાવનિયમનમાં શી શી ભૂમિકા છે?
Answer: ભાવનિર્ધારણ તંત્રની ભાવનિયમનમાં મુખ્ય ભૂમિકા નીચે મુજબ છે:
- ભાવનિર્ધારણ તંત્ર સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે મદદ કરે છે.
- સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને વેપારીઓને એ જ નિર્ધારિત ભાવોએ ચીજવસ્તુઓ વેચવા જણાવે છે.
- સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે "આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો – 1955" અમલમાં મૂક્યો છે.
- જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો નથી તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
- આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.
Exam Tip: ભાવનિર્ધારણ તંત્રની ભૂમિકા સમજાવતી વખતે, સંગ્રહખોરી અટકાવવા, વાજબી ભાવ જાળવવા અને કાયદાકીય નિયંત્રણો પર ભાર મૂકો.
Question 4. ગ્રાહક કોને કહેવાય?
Answer: ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમતરૂપે નાણાં કે બદલામાં કંઈક ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિને "ગ્રાહક" કહેવાય છે.
In simple words: જે વ્યક્તિ પૈસા કે બદલામાં વસ્તુ કે સેવા ખરીદે છે તેને ગ્રાહક કહેવાય છે.
Exam Tip: ગ્રાહકની વ્યાખ્યામાં "કિંમતરૂપે નાણાં કે અવેજ" અને "પોતાના વપરાશ માટે" જેવા મુખ્ય શબ્દોનો સમાવેશ કરવો જરૂરી છે.
Question 5. ISI, ECO, FPO અને એગમાર્ક વિશે જણાવો.
Answer:
(1) ISI: ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈ. સ. 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે "બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડઝ (BIS)"ના નામે ઓળખાય છે. પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
(2) ECO: સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઈ.સી.ઓ.(ECO)નો માર્કો લગાડવામાં આવે છે.
(3) FPO: ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓ.(FPO)નો માર્કો લગાડવામાં આવે છે.
(4) એગમાર્ક: મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગમાર્ક (Agmark) લગાવવામાં આવે છે.
In simple words: ISI, ECO, FPO, અને Agmark એ વિવિધ ઉત્પાદનોની ગુણવત્તા દર્શાવતા માર્ક્સ છે. ISI ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક વસ્તુઓ માટે, ECO ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો માટે, FPO ફળો અને શાકભાજીના ઉત્પાદનો માટે, અને Agmark કૃષિ ઉત્પાદનો માટે હોય છે.
Exam Tip: દરેક ગુણવત્તા ચિહ્ન કયા પ્રકારના ઉત્પાદનો માટે વપરાય છે તે યાદ રાખવું અગત્યનું છે, કારણ કે તે ગ્રાહકોને ખરીદીમાં મદદ કરે છે.
Question 1. સરકારે ક્યા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?
(a) ચીજવસ્તુઓ
(b) અનાજ
(c) કાચો માલ
(d) નાણાં
Answer: (d) નાણાં
In simple words: જો સરકાર બજારમાં પૈસાનો પુરવઠો વધારે, તો લોકો પાસે વધુ પૈસા આવે છે, જેના કારણે વસ્તુઓની માંગ વધે છે અને ભાવ પણ વધે છે.
Exam Tip: ભાવવૃદ્ધિના કારણોમાં, નાણાંના પુરવઠામાં વધારો એ મુખ્ય આર્થિક પરિબળ છે.
Question 3. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
(a) કાળાબજાર
(b) નફાખોરી
(c) સટ્ટાખોરી
(d) સંગ્રહખોરી
Answer: (d) સંગ્રહખોરી
In simple words: જ્યારે લોકોને લાગે છે કે ભવિષ્યમાં વસ્તુઓના ભાવ વધશે, ત્યારે તેઓ વધુ નફો કમાવવા માટે હાલમાં જ વસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે.
Exam Tip: ભાવવૃદ્ધિની અપેક્ષાને કારણે થતી સંગ્રહખોરી એ બજારમાં કૃત્રિમ અછત સર્જી શકે છે.
Question 4. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?
(a) ગ્રાહક અધિકારદિન
(b) વિશ્વ ગ્રાહક અધિકારદિન
(c) ગ્રાહક જાગૃતિદિન
(d) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
Answer: (b) વિશ્વ ગ્રાહક અધિકારદિન
In simple words: દર વર્ષે 15 માર્ચના દિવસને આખી દુનિયામાં "વિશ્વ ગ્રાહક અધિકારદિન" તરીકે ઉજવવામાં આવે છે.
Exam Tip: ગ્રાહક સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ તારીખો યાદ રાખવી, કારણ કે તે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે.
Question 5. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?
(a) રાષ્ટ્રીય તકરાર નિવારણ તંત્ર
(b) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
(c) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન
(d) ગ્રાહક સુરક્ષા આયોગ
Answer: (b) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
In simple words: કેન્દ્ર સરકારે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે "રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ" નામની સંસ્થાની સ્થાપના કરી છે.
Exam Tip: કેન્દ્રીય સ્તરે ગ્રાહક સુરક્ષા માટેની સર્વોચ્ચ સંસ્થા "રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ" છે.
Question 6. ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે?
(a) 'ઇનસાઇટ'
(b) ‘ગ્રાહક જાગૃતિ મંચ'
(c) ‘ગ્રાહક શિક્ષણ'
(d) કક્યુમર ઍક્ટ
Answer: (a) 'ઇનસાઇટ'
In simple words: ગ્રાહકોને શિક્ષણ આપવા અને તેમને જાગૃત કરવા માટે 'ઇનસાઇટ' નામનું સામયિક પ્રકાશિત થાય છે.
Exam Tip: ગ્રાહક જાગૃતિ માટેના સામયિકો અને પ્રકાશનોના નામ યાદ રાખવા ઉપયોગી છે.
Question 7. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?
(a) BIS
(b) CAC
(c) ISO
(d) FPO
Answer: (b) CAC
In simple words: ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતીના નિયમોનું સંચાલન "કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન" (CAC) નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા કરે છે.
Exam Tip: ખાદ્ય સુરક્ષા માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે CACનું કાર્યક્ષેત્ર સમજવું અગત્યનું છે.
Question 1. સ્થિરતા સાથેનો ભાવવધારો એ ______ વિકાસની પૂર્વશરત છે.
(a) ઔધોગિક
(b) દેશના
(c) આર્થિક
Answer: (c) આર્થિક
In simple words: જો ભાવવધારો નિયંત્રિત અને સ્થિર હોય, તો તે દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ સારો સંકેત ગણાય છે.
Exam Tip: આર્થિક વિકાસ માટે સ્થિર ભાવવધારો ફાયદાકારક છે, પરંતુ અનિયંત્રિત ભાવવધારો નુકસાનકારક હોય છે.
Question 2. હંમેશાં ભાવવધારો ______ હોતો નથી.
(a) સમસ્યારૂપ
(b) ફુગાવાજન્ય
(c) યોજનાબદ્ધ
Answer: (b) ફુગાવાજન્ય
In simple words: ભાવવધારો હંમેશાં મોંઘવારી અથવા ફુગાવાજનક નથી હોતો. અમુક પ્રકારનો ભાવવધારો આર્થિક વિકાસ માટે સારો પણ હોઈ શકે છે.
Exam Tip: ફુગાવાજન્ય ભાવવધારો એ મોંઘવારીનું એક ગંભીર સ્વરૂપ છે, જે અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે.
Question 3. ભારતમાં સરેરાશ ______ %ના દરે વસ્તી વધે છે.
(a) 1.9
(b) 2.4
(c) 2.8
Answer: (a) 1.9
In simple words: ભારતમાં સરેરાશ વસ્તીવૃદ્ધિ દર 1.9% છે, જે વસ્તીમાં થતા વાર્ષિક વધારાને દર્શાવે છે.
Exam Tip: વસ્તીવૃદ્ધિ દર જેવા આંકડાઓ યાદ રાખવા, કારણ કે તે સામાન્ય રીતે પરીક્ષામાં પૂછાય છે.
Question 4. ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી ______ કરોડ જેટલી નોંધાઈ હતી.
(a) 121
(b) 132
(c) 110
Answer: (a) 121
In simple words: 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતની કુલ વસ્તી આશરે 121 કરોડ હતી.
Exam Tip: વસ્તી ગણતરીના આંકડા અને વર્ષ યાદ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Question 5. કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય તેને ______ કહે છે.
(a) નફાખોરી
(b) સંગ્રહખોરી
(c) દાણચોરી
Answer: (c) દાણચોરી
In simple words: જ્યારે કોઈ વ્યક્તિ કર ચૂકવ્યા વિના વિદેશથી સામાન ગેરકાયદેસર રીતે દેશમાં લાવે છે, ત્યારે તેને દાણચોરી કહેવાય છે.
Exam Tip: દાણચોરી, નફાખોરી, અને સંગ્રહખોરી વચ્ચેનો તફાવત સમજી લેવો, કારણ કે તે ગ્રાહક સુરક્ષાનો મહત્વનો ભાગ છે.
Question 6. સરકારે ______ ના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.
(a) ચીજવસ્તુઓ
(b) નાણાં
(c) અનાજ
Answer: (b) નાણાં
In simple words: સરકાર દ્વારા નાણાંના પુરવઠામાં વધારો થવાથી લોકોની ખરીદશક્તિ વધે છે, જેના પરિણામે ભાવવૃદ્ધિ થાય છે.
Exam Tip: અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો અને ભાવવૃદ્ધિ વચ્ચેનો સીધો સંબંધ હંમેશા ધ્યાનમાં રાખો.
Question 7. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો ______ કરે છે.
(a) કાળાબજાર
(b) સંગ્રહખોરી
(c) નફાખોરી
Answer: (b) સંગ્રહખોરી
In simple words: ભવિષ્યમાં ભાવ વધવાની અપેક્ષા હોય ત્યારે લોકો વધુ નફો મેળવવા માટે વસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે.
Exam Tip: સંગ્રહખોરી એ ભાવવૃદ્ધિનું એક મહત્વનું કારણ છે, જે કૃત્રિમ અછત સર્જે છે.
Question 8. ______ એ ભાવવધારાનું એક પરિબળ ગણાય છે.
(a) રાજકોષીય પગલાં
(b) ભાવનિયમન
(c) નફાખોરી
Answer: (c) નફાખોરી
In simple words: વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચ "નફાખોરી" ભાવવધારાનું એક મુખ્ય પરિબળ છે.
Exam Tip: નફાખોરી, કાળાબજાર અને સંગ્રહખોરી જેવા અનૈતિક વ્યવસાયિક રીત-રિવાજો ભાવવૃદ્ધિને વેગ આપે છે.
Question 9. ______ નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.
(a) ભાવનિયમન
(b) નાણાકીય
(c) રાજકોષીય
Answer: (c) રાજકોષીય
In simple words: સરકારની આવક અને ખર્ચ, કરવેરા અને દેવાં સંબંધિત નીતિને "રાજકોષીય નીતિ" કહેવામાં આવે છે.
Exam Tip: રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ વચ્ચેનો તફાવત સમજી લેવો, કારણ કે તે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો છે.
Question 10. ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ઈ. સ. ______ માં અમલમાં આવી છે.
(a) 1977
(b) 1980
(c) 1992
Answer: (a) 1977
In simple words: જાહેર વિતરણ પ્રણાલી (PDS), જે ગરીબોને વાજબી ભાવે અનાજ પૂરું પાડે છે, તે ભારતમાં 1977માં શરૂ થઈ હતી.
Exam Tip: PDS અમલમાં આવ્યાનું વર્ષ યાદ રાખવું, કારણ કે તે ગ્રાહક સુરક્ષા સંબંધિત એક મહત્વપૂર્ણ યોજના છે.
Question 11. આજે દેશમાં અંદાજે ______ લાખ વાજબી ભાવની દુકાનો (FPSS) છે.
(a) 3.7
(b) 5.8
(c) 4.92
Answer: (c) 4.92
In simple words: હાલમાં ભારતમાં આશરે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે, જે ગરીબોને સસ્તું અનાજ અને અન્ય ચીજો આપે છે.
Exam Tip: FPSSની સંખ્યા જેવા ચોક્કસ આંકડાઓ યાદ રાખવા, કારણ કે તે યોજનાઓની પહોંચ દર્શાવે છે.
Question 12. સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો – ______ અમલમાં મૂકયો છે.
(a) 1955
(b) 1950
(c) 1960
Answer: (a) 1955
In simple words: ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે 1955માં "આવશ્યક ચીજવસ્તુઓ ધારો" બનાવ્યો હતો.
Exam Tip: મહત્વપૂર્ણ કાયદાઓ અને તેમના અમલીકરણના વર્ષો યાદ રાખવા, કારણ કે તે ઐતિહાસિક અને સામાજિક સંદર્ભમાં ઉપયોગી છે.
Question 13. સંગ્રહખોરો, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો વગેરે સામે સઘન ઝુંબેશરૂપે ‘______’ હેઠળ જરૂર પડશે કાયદેસર અટકાયત કરવામાં આવે છે.
(a) FPSS
(b) PASA
(c) PDS
Answer: (b) PASA
In simple words: સંગ્રહખોરી અને કાળાબજાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે "PASA" કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
Exam Tip: PASA જેવા કાયદાનું પૂરું નામ અને તેનો હેતુ યાદ રાખવો, કારણ કે તે ગ્રાહક સુરક્ષાના કાનૂની પાસાંઓ સાથે સંબંધિત છે.
Question 14. ‘______’ એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.
(a) જાગો ગ્રાહક જાગો
(b) દોડો ગ્રાહક દોડો
(c) ઊઠો ગ્રાહક ઊઠો
Answer: (a) જાગો ગ્રાહક જાગો
In simple words: "જાગો ગ્રાહક જાગો" એ ગ્રાહકોને જાગૃત કરવા માટેનો એક પ્રખ્યાત સૂત્ર છે.
Exam Tip: ગ્રાહક જાગૃતિ સંબંધિત સૂત્રો અને સંદેશાઓ યાદ રાખવાથી પરીક્ષામાં ફાયદો થાય છે.
Question 15. ______ ને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.
(a) જ્યૉર્જ મૂરે
(b) બોર્ડ ઓરે
(c) રાલ્ફ નાડર
Answer: (c) રાલ્ફ નાડર
In simple words: રાલ્ફ નાડરને વિશ્વમાં ગ્રાહક અધિકાર આંદોલનની શરૂઆત કરવા માટેના મુખ્ય વ્યક્તિ માનવામાં આવે છે.
Exam Tip: ગ્રાહક આંદોલનના ઇતિહાસ સાથે સંકળાયેલી મહત્વની વ્યક્તિઓ અને તેમના યોગદાનને યાદ રાખો.
Question 16. વિશ્વમાં દર વર્ષે ______ ના દિવસને “વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
(a) 15 માર્ચ
(b) 1 જાન્યુઆરી
(c) 10 ડિસેમ્બર
Answer: (a) 15 માર્ચ
In simple words: ગ્રાહકોના હકો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકારદિન ઉજવાય છે.
Exam Tip: વિશ્વ ગ્રાહક અધિકારદિનની તારીખ યાદ રાખવી, કારણ કે તે ગ્રાહક સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
Question 17. 15 માર્ચનો દિવસ ભારતમાં ‘______’ તરીકે ઊજવાય છે.
(a) વિશ્વ ગ્રાહકદિન
(b) વિશ્વ ગ્રાહક અધિકારદિન
(c) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
Answer: (b) વિશ્વ ગ્રાહક અધિકારદિન
In simple words: ભારતમાં પણ 15 માર્ચનો દિવસ "વિશ્વ ગ્રાહક અધિકારદિન" તરીકે ઉજવવામાં આવે છે.
Exam Tip: વિશ્વ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ઉજવાતા ગ્રાહક સંબંધિત દિવસોની તારીખો અને નામો વચ્ચેનો તફાવત સ્પષ્ટ રાખો.
Question 18. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને ‘______’ તરીકે ઊજવવામાં આવે છે.
(a) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
(b) વિશ્વ ગ્રાહકદિન
(c) વિશ્વ ગ્રાહક અધિકારદિન
Answer: (a) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
In simple words: ભારતમાં 24 ડિસેમ્બરના દિવસને "રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન" તરીકે ઉજવવામાં આવે છે.
Exam Tip: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિનની તારીખોને મનમાં સ્પષ્ટ રાખો.
Question 19. ભારતમાં સામાજિક-આર્થિક ઇતિહાસમાં ‘______’ એક સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.
(a) રાષ્ટ્રીય ગ્રાહક અધિનિયમ – 1988
(b) ગ્રાહક તકરાર અધિનિયમ – 1982
(c) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
Answer: (c) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
In simple words: 1986નો "ગ્રાહક સુરક્ષા અધિનિયમ" ભારતના ઇતિહાસમાં ગ્રાહકોના હકોનું રક્ષણ કરતો એક મહત્વપૂર્ણ કાયદો છે.
Exam Tip: ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986નું વર્ષ અને તેની મહત્વતા યાદ રાખો, કારણ કે તે ગ્રાહક કાયદાનો પાયો છે.
Question 20. કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે – નામની સંસ્થા સ્થાપી છે.
(a) ગ્રાહક સુરક્ષા આયોગ
(b) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
(c) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન
Answer: (b) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
In simple words: કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધિત કાયદાના નિયમો માટે "રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ" નામની સંસ્થાની સ્થાપના કરી છે.
Exam Tip: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત ગ્રાહક સુરક્ષા સંસ્થાનું સાચું નામ યાદ રાખો.
Question 21. જિલ્લા ફોરમ(જિલ્લા મંચ)માં ______ લાખ સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
(a) 20
(b) 50
(c) 75
Answer: (a) 20
In simple words: જિલ્લા ફોરમમાં, ગ્રાહકો 20 લાખ રૂપિયા સુધીના વળતરના દાવા માટે અરજી કરી શકે છે.
Exam Tip: ગ્રાહક અદાલતોના વિવિધ સ્તરો (જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય) અને તેમની અધિકારક્ષેત્રની મર્યાદાઓ યાદ રાખો.
Question 22. રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં ______ રૂપિયા સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
(a) 50 લાખથી 1 કરોડ
(b) 75 લાખથી 2 કરોડ
(c) 20 લાખથી 1 કરોડ
Answer: (c) 20 લાખથી 1 કરોડ
In simple words: રાજ્ય કમિશનમાં, ગ્રાહકો 20 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવા માટે અરજી કરી શકે છે.
Exam Tip: જિલ્લા અને રાજ્ય ફોરમની નાણાકીય મર્યાદાઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રાખો.
Question 23. રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં ______ થી વધારે રૂપિયાના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
(a) 50 લાખ
(b) 75 લાખ
(c) 1 કરોડ
Answer: (c) 1 કરોડ
In simple words: રાષ્ટ્રીય કમિશનમાં, ગ્રાહકો 1 કરોડ રૂપિયાથી વધુ રકમના વળતરના દાવા માટે અરજી કરી શકે છે.
Exam Tip: રાષ્ટ્રીય કમિશન એ ગ્રાહક અદાલતોનું સર્વોચ્ચ સ્તર છે અને તે સૌથી મોટી રકમના દાવાઓ સંભાળે છે.
Question 24. ગ્રાહકમંડળો કે સંગઠનો ગ્રાહક જાગૃતિ-શિક્ષણ માટે ______ સામયિક બહાર પાડે છે.
(a) ઇનસાઇટ
(b) ગ્રાહક શિક્ષણ
(c) ગ્રાહક જાગૃતિ
Answer: (a) ઇનસાઇટ
In simple words: ગ્રાહક સંગઠનો ગ્રાહકોને જાગૃત કરવા માટે "ઇનસાઇટ" નામનું સામયિક બહાર પાડે છે.
Exam Tip: ગ્રાહક જાગૃતિ માટે ઉપયોગી સામયિકોના નામ યાદ રાખવાથી સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે.
Question 25. બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS) યોગ્ય ગુણવત્તા ધરાવતાં વિવિધ ઉત્પાદકોને ‘______’ માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે.
(a) ISO
(b) ISI
(c) BIS
Answer: (b) ISI
In simple words: BIS, જે પહેલા ISI તરીકે ઓળખાતું હતું, તે ગુણવત્તાવાળા ઉત્પાદનો પર ISI માર્ક વાપરવાની મંજૂરી આપે છે.
Exam Tip: ISI માર્ક અને BIS સંસ્થા વચ્ચેનો સંબંધ સમજવો, કારણ કે તે ગુણવત્તા પ્રમાણપત્ર માટે મહત્વપૂર્ણ છે.
Question 26. ભારત સરકારના ‘ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’ સંસ્થા (DMI) દ્વારા ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર ‘______’ વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
(a) એગમાર્ક
(b) હોલમાર્ક
(c) વુલમાર્ક
Answer: (a) એગમાર્ક
In simple words: DMI કૃષિ સંબંધિત ઉત્પાદનો પર ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે "એગમાર્ક" વાપરવાની મંજૂરી આપે છે.
Exam Tip: કૃષિ ઉત્પાદનો માટે Agmark, સોના માટે Hallmark, અને ઊન માટે Woolmark જેવા વિવિધ માર્ક્સને યાદ રાખો.
Question 27. ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર ______ નો માર્કો લગાડવામાં આવે છે.
(a) MPO
(b) ISI
(c) FPO
Answer: (c) FPO
In simple words: ફળો અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓ પર "FPO" માર્ક લગાવવામાં આવે છે, જે તેની ગુણવત્તા દર્શાવે છે.
Exam Tip: FPO (Fruit Products Order) માર્ક ફળ અને શાકભાજી ઉત્પાદનોની ગુણવત્તાની ખાતરી આપે છે.
Question 28. ટેસ્ટાઇલ, કેમિકલ, સિમેન્ટ, રબર-પ્લાસ્ટિકની બનાવટો, ઇલેકટ્રોનિક ઉપકરણો વગેરે પર ______ નો માર્કો લગાડવામાં આવે છે.
(a) ISI
(b) FPO
(c) HACCP
Answer: (a) ISI
In simple words: ટેક્સટાઇલ, કેમિકલ, સિમેન્ટ, અને ઇલેક્ટ્રોનિક જેવા ઉત્પાદનો પર "ISI" માર્ક લગાવવામાં આવે છે, જે તેમની ગુણવત્તાનું પ્રમાણપત્ર છે.
Exam Tip: ISI માર્ક ઔદ્યોગિક અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની ગુણવત્તા માટે એક સામાન્ય પ્રમાણભૂત માર્ક છે.
Question 29. માંસ અને તેમાંથી બનેલ બનાવટોને ______ નો માર્કો આપવામાં આવે છે.
(a) HACCP
(b) MPO
(c) FPO
Answer: (b) MPO
In simple words: માંસ અને માંસમાંથી બનેલા ઉત્પાદનો પર "MPO" માર્ક લગાવવામાં આવે છે, જે તેમની ગુણવત્તા અને સલામતી દર્શાવે છે.
Exam Tip: MPO (Meat Product Order) માર્ક માંસ ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતીની ખાતરી આપે છે.
Question 30. ______ નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકના ઉત્પાદનો પર BIS દ્વારા લગાડવામાં આવે છે.
(a) HACCP
(b) ISO
(c) FPO
Answer: (a) HACCP
In simple words: પ્રક્રિયા કરીને તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનો પર "HACCP" (હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટીકલ કંટ્રોલ પોઈન્ટ) માર્ક BIS દ્વારા લગાવવામાં આવે છે.
Exam Tip: HACCP એ ખાદ્ય સલામતી વ્યવસ્થાપન પ્રણાલી છે, જે જોખમનું વિશ્લેષણ કરીને નિયંત્રણ બિંદુઓ નક્કી કરે છે.
Question 31. સાબુ, કાગળ, પેકેજિંગ મટીરિયલ, બેટરી, સૌંદર્ય-પ્રસાધનો વગેરે પર ISI દ્વારા ______ નો માર્કો લગાડવામાં આવે છે.
(a) FPO
(b) ECO
(c) MPO
Answer: (b) ECO
In simple words: સાબુ, કાગળ, બેટરી, અને સૌંદર્ય પ્રસાધનો જેવા ઉત્પાદનો પર "ECO" માર્ક લગાવવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ હોવાનું દર્શાવે છે.
Exam Tip: ECO માર્ક પર્યાવરણીય અનુકૂળતા દર્શાવે છે અને ગ્રાહકોને ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો ઓળખવામાં મદદ કરે છે.
Question 32. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ______ મુખ્ય મથક માં છે.
(a) જિનીવા
(b) રોમ
(c) પેરિસ
Answer: (a) જિનીવા
In simple words: ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન (ISO)નું મુખ્ય કાર્યાલય સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.
Exam Tip: ISOનું મુખ્ય મથક જિનીવા ખાતે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરનારી સંસ્થા છે.
Question 33. આંતરરાષ્ટ્રીય ખાધ પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય ______ કરે છે.
(a) MPO
(b) ISO
(c) CAC
Answer: (c) CAC
In simple words: આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કામ "કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન" (CAC) દ્વારા થાય છે.
Exam Tip: CACનું કાર્યક્ષેત્ર અને ISOનું કાર્યક્ષેત્ર અલગ અલગ છે; CAC ખાદ્ય પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Question 34. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન(CAC)નું મુખ્ય મથક ઇટલીની રાજધાની ______ માં છે.
(a) રોમ
(b) પૅરિસ
(c) જિનીવા
Answer: (a) રોમ
In simple words: "કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન" (CAC)નું મુખ્ય કાર્યાલય ઇટલીની રાજધાની રોમમાં આવેલું છે.
Exam Tip: CACનું મુખ્ય મથક રોમમાં છે, જે ખાદ્ય સુરક્ષાના આંતરરાષ્ટ્રીય ધોરણો માટે જવાબદાર છે.
Question 35. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા ______ કરે છે.
(a) DMI
(b) BIS
(c) CAC
Answer: (b) BIS
In simple words: ભારતમાં ISO સાથેના સંબંધો અને કામગીરીનું સંચાલન "બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ" (BIS) દ્વારા થાય છે.
Exam Tip: BIS ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર માટેની મુખ્ય સંસ્થા છે અને ISO સાથે સંકલન કરે છે.
Question 36. હાલમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર કેટલો છે?
(a) 1.5%
(b) 2.2%
(c) 1.9%
(d) 0.2.8%
Answer: (c) 1.9%
In simple words: વર્તમાનમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર 1.9% છે, જે વસ્તીમાં થતો વાર્ષિક વધારો દર્શાવે છે.
Exam Tip: વસ્તીવૃદ્ધિ દર જેવા આંકડાઓ યાદ રાખવા, કારણ કે તે સામાજિક-આર્થિક અભ્યાસમાં મહત્વપૂર્ણ છે.
Question 37. પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહેવાય?
(a) દાણચોરી
(b) સંગ્રહખોરી
(c) નફાખોરી
(d) કાળાબજાર
Answer: (b) સંગ્રહખોરી
In simple words: વેચાણ માટેની વસ્તુઓને બજારમાં ન લાવવી અને તેનો સંગ્રહ કરવો એને "સંગ્રહખોરી" કહેવાય છે.
Exam Tip: સંગ્રહખોરી એ ભાવવધારો અને કૃત્રિમ અછત સર્જવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
Question 38. નાણાંનો પુરવઠો ચીજવસ્તુઓના પુરવઠા કરતાં વધી જાય ત્યારે ______
(a) ભાવો સ્થિર થાય છે.
(b) ભાવો વધી જાય છે.
(c) ભાવો ઘટી જાય છે.
(d) ઉત્પાદન સ્થિર બને છે.
Answer: (b) ભાવો વધી જાય છે.
In simple words: જ્યારે બજારમાં વસ્તુઓ કરતાં પૈસા વધુ હોય, ત્યારે વસ્તુઓના ભાવ વધે છે.
Exam Tip: અર્થતંત્રમાં નાણાંના પુરવઠા અને વસ્તુઓના પુરવઠા વચ્ચેનો સંબંધ ભાવવૃદ્ધિને અસર કરે છે.
Question 39. ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?
(a) કેન્દ્રીય નાણામંત્રી
(b) મધ્યસ્થ બૅન્ક
(c) ગ્રાહકો
(d) દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કો.
Answer: (b) મધ્યસ્થ બૅન્ક
In simple words: The central bank controls how much money is available in the economy, helping to manage prices and economic stability.
Exam Tip: Understand the role of central banks in controlling money supply and its impact on the economy for questions about economic factors.
Question 40. ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?
(a) યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા
(b) બૅન્ક ઑફ ઈન્ડિયા
(c) રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
(d) ઓરિએન્ટ બૅન્ક ઑફ કૉમર્સ
Answer: (c) રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
In simple words: The Reserve Bank of India is the main bank of the country, responsible for its financial system.
Exam Tip: Remember the name of India's central bank and its main functions as it's a fundamental concept in economics.
Question 41. ધિરાણનીતિનું નિયમન કોણ કરી શકે છે?
(a) સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
(b) ભારત સરકાર
(c) યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા
(d) મધ્યસ્થ બૅન્ક
Answer: (d) મધ્યસ્થ બૅન્ક
In simple words: The central bank makes rules about lending money, which affects how much credit is available in the market.
Exam Tip: Credit policy, also known as monetary policy, is a key tool used by the central bank to influence economic activity.
Question 42. હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?
(a) રોકાણ
(b) કાળું નાણું
(c) બચત
(d) નફો
Answer: (b) કાળું નાણું
In simple words: Money that is not officially recorded and on which taxes are not paid is called black money.
Exam Tip: Be aware of the definition of black money and its implications on the economy.
Question 43. ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યુહરચનાનું એક પગલું ? તે
(a) ઉદારીકરણ
(b) પોલીસ પગલું
(c) જાહેર વિતરણ પ્રણાલી
(d) વેપારીઓની મદદ
Answer: (c) જાહેર વિતરણ પ્રણાલી
In simple words: Public distribution system is a strategy to control price increases by ensuring essential goods reach people at fair prices.
Exam Tip: Public distribution systems help stabilize prices and ensure accessibility of necessary goods, which are critical in managing inflation.
Question 44. વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે, તેને કહે છે.
(a) વેરારાહત
(b) આર્થિક સહાય
(c) સબસિડી
(d) છૂટ
Answer: (c) સબસિડી
In simple words: When the government pays the difference between a fair price and a market price, it is called a subsidy.
Exam Tip: Subsidies are financial aid provided by the government to keep prices of essential goods low for consumers.
Question 45. સરકારે ભાવસપાટીને અંકુશિત રાખવા માટે ક્યો ધારો અમલમાં મૂક્યો છે.
(a) ગ્રાહક સુરક્ષા ધારો
(b) આવશ્યક ચીજવસ્તુ ધારો
(c) આવશ્યક સેવા ધારો
(d) ભાવઅંકુશ ધારો
Answer: (b) આવશ્યક ચીજવસ્તુ ધારો
In simple words: The government implemented the Essential Commodities Act to manage price levels and prevent price gouging.
Exam Tip: The Essential Commodities Act empowers the government to control production, supply, and distribution of certain commodities to maintain stability.
Question 46. સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?
(a) પાસા
(b) ભાડા-નિયમન કાયદો
(c) અટકાયતી ધારો
(d) ભ્રષ્ટાચાર વિરોધી કાયદો
Answer: (a) પાસા
In simple words: The PASA (Prevention of Anti-Social Activities) Act was created to combat activities like speculation, hoarding, and profiteering.
Exam Tip: PASA is an important legal tool to deter anti-social economic behaviors that harm consumers and market stability.
Question 47. ગ્રાહકોના વિવિધ અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?
(a) કેન્દ્ર સરકારનો
(b) રાજ્ય સરકારનો
(c) પોલીસતંત્રનો
(d) ગ્રાહક જાગૃતિનો
Answer: (d) ગ્રાહક જાગૃતિનો
In simple words: The main aim of consumer awareness is to protect the various rights of consumers.
Exam Tip: Consumer awareness campaigns educate the public about their rights, which is essential for protection against exploitation.
Question 48. દર વર્ષે 15 માર્ચનો દિવસ વિશ્વમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?
(a) વિશ્વ ગ્રાહક અધિકારદિન
(b) વન્ય પ્રાણી દિન
(c) વિશ્વ પર્યાવરણદિન
(d) જૈવ વિવિધતાદિન
Answer: (a) વિશ્વ ગ્રાહક અધિકારદિન
In simple words: The 15th of March is celebrated worldwide as World Consumer Rights Day.
Exam Tip: Remember important dates related to consumer rights and their significance.
Question 49. ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓમાં કયો કાયદો સીમાચિહનરૂપે છે?
(a) ગ્રાહક જાગૃતિ અધિનિયમ – 1980
(b) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
(c) વેપાર વાણિજ્ય કાનૂન – 1975
(d) ગ્રાહક સહકાર સંગઠન – 1991
Answer: (b) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
In simple words: The Consumer Protection Act of 1986 is considered a landmark law in India's socio-economic legislation.
Exam Tip: The Consumer Protection Act, 1986, was a pivotal piece of legislation for safeguarding consumer interests in India.
Question 50. ભારતમાં 24 ડિસેમ્બરનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે?
(a) ગ્રાહક જાગૃતિદિન
(b) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
(c) ગ્રાહક અધિકારદિન
(d) વિશ્વ ગ્રાહક અધિકારદિન
Answer: (b) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
In simple words: In India, December 24th is observed as National Consumer Rights Day.
Exam Tip: Distinguish between World Consumer Rights Day (March 15) and National Consumer Rights Day (December 24).
Question 51. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?
(a) 15 માર્ચના દિવસે
(b) 6 એપ્રિલના દિવસે
(c) 24 ડિસેમ્બરના દિવસે
(d) 24 જૂનના દિવસે
Answer: (c) 24 ડિસેમ્બરના દિવસે
In simple words: National Consumer Rights Day is celebrated in India on December 24th.
Exam Tip: This question directly tests a specific date, so memorization is key.
Question 52. ગ્રાહકે હંમેશાં કેવા માર્કવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ?
(a) ISD
(b) PSI
(c) STD
(d) ISI
Answer: (d) ISI
In simple words: Consumers should always prefer buying goods with the ISI mark to ensure quality and safety.
Exam Tip: ISI mark is a crucial quality certification for industrial products in India, ensuring safety and standard compliance.
Question 53. ગ્રાહકે શાની ચોકસાઈ કરીને વસ્તુ ખરીદવી જોઈએ?
(a) ગુણવત્તાની
(b) ઉત્પાદકની
(c) ઉપયોગિતાની
(d) દેખાવની
Answer: (a) ગુણવત્તાની
In simple words: Consumers should always check the quality of a product before buying it.
Exam Tip: Prioritizing quality over other factors ensures consumer satisfaction and safety, preventing future issues.
Question 54. ભારતમાં ખેત-આધારિત ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા માર્ક વપરાય છે.
(a) એફ.એ.ઓ.
(b) આઈ.એસ.આઈ.
(c) આઈ.એસ.ઓ.
(d) એગમાર્ક
Answer: (b) આઈ.એસ.આઈ.
In simple words: The ISI mark is used to certify non-agricultural products in India, ensuring they meet quality standards.
Exam Tip: ISI is for industrial and non-agricultural goods, while Agmark is specifically for agricultural products.
Question 55. ગ્રાહક અધિકારોની પ્રથમ ધોષણા ક્યા દેશમાં કરવામાં આવી હતી?
(a) ઇંગ્લેન્ડમાં
(b) ભારતમાં
(c) જાપાનમાં
(d) યુ.એસ.એ.માં
Answer: (d) યુ.એસ.એ.માં
In simple words: The first declaration of consumer rights took place in the USA.
Exam Tip: Recognizing the historical origin of consumer rights declarations helps in understanding the global movement for consumer protection.
Question 56. ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
(a) જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં
(b) ન્યૂ યૉર્ક(યુ.એસ.એ.)માં
(c) પૅરિસ(ફ્રાન્સ)માં
(d) દિલ્લી(ભારત)માં
Answer: (a) જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં
In simple words: The International Organization for Standardization (ISO) has its headquarters in Geneva, Switzerland.
Exam Tip: Knowing the headquarters of major international organizations like ISO is important for general knowledge and subject-specific questions.
Question 57. સરિતાબહેને અથાણા બનાવવાની ફેક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ?
(a) આઈ.એસ.આઈ.
(b) એગમાર્ક
(c) ડી.એમ.આઈ.
(d) આઈ.એસ.ઓ.
Answer: (b) એગમાર્ક
In simple words: Saritaben should use the Agmark label on her pickle products to certify their quality, as it is an agricultural food product.
Exam Tip: Agmark is specifically for agricultural products, while ISI is for industrial ones. Choose the correct certification mark based on the product type.
Question 58. નીચે ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે?
(a) સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ
(b) ટેસ્ટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર
(c) માંસ, મટનની પેદાશ
(d) ઊનની બનાવટ અને પોશાક પર
Answer: (a) સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ
In simple words: The Eco logo is put on products like soap, detergent, paper, and lubricating oil to show they are environmentally friendly.
Exam Tip: Eco marks indicate products that meet specific environmental criteria, encouraging sustainable consumption.
Question 59. બાજુમાં આપેલ લોગો (નિશાની) કઈ સંસ્થાનો છે?
(a) ISIનો છે.
(b) BISનો છે.
(c) FPOનો છે.
(d) ISOનો છે.
Answer: (b) BISનો છે.
In simple words: The displayed logo represents the Bureau of Indian Standards (BIS).
Exam Tip: Be able to identify the logos of major Indian standardization bodies like BIS and ISI, and know their functions.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
Question 1. સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
Answer: ખરું
In simple words: A stable increase in prices is often a necessary condition for economic development.
Exam Tip: Moderate inflation can stimulate investment and consumption, which are good for economic growth.
Question 2. હંમેશાં ભાવવધારો ફુગાવાજન્ય હોય છે.
Answer: ખોટું
In simple words: Not every price increase is inflationary; there are different types of inflation, and some are not harmful.
Exam Tip: Distinguish between different types of inflation, such as demand-pull, cost-push, and creeping inflation, and their economic impacts.
Question 3. ભારતમાં સરેરાશ 1.9 %ના દરે વસ્તી વધે છે.
Answer: ખરું
In simple words: India's population increases by an average of 1.9% annually.
Exam Tip: Population growth rates are key demographic indicators with significant implications for a country's resources and economy.
Question 4. ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી 125 કરોડ નોંધાઈ હતી.
Answer: ખોટું
In simple words: India's total population was not 125 crore in 2011.
Exam Tip: For numerical questions like population data, always double-check the exact figures and dates.
Question 5. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો દાણચોરી કરે છે.
Answer: ખોટું
In simple words: People do not resort to smuggling just because they expect prices to rise in the future.
Exam Tip: Understand the reasons behind different economic crimes like smuggling, which are typically driven by high taxes or bans, not just price speculation.
Question 6. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.
Answer: ખરું
In simple words: Fiscal policy means the government's plans for public income and spending, tax policies, and public debt management.
Exam Tip: Fiscal policy involves government decisions on taxation and spending, used to influence economic conditions.
Question 7. ભાવવધારાને અંકુશમાં રાખવા માટે ભારતમાં ઈ. સ. 1985થી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અમલમાં આવી છે.
Answer: ખોટું
In simple words: The Public Distribution System (PDS) was not implemented in India from 1985 to control inflation.
Exam Tip: Be precise with historical dates; the PDS in India was implemented earlier, specifically from 1977, as mentioned in the descriptive answers.
Question 8. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે (FPSS)
Answer: ખરું
In simple words: Currently, there are approximately 4.92 lakh Fair Price Shops (FPSS) operating in the country.
Exam Tip: Numerical data about government schemes, like the number of FPSS, should be remembered accurately.
Question 9. સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો – 1965 અમલમાં મૂક્યો છે.
Answer: ખોટું
In simple words: The government did not enact the Essential Commodities Act in 1965 to stabilize prices.
Exam Tip: The correct year for the Essential Commodities Act is 1955, as stated in earlier answers. Chronological accuracy is essential.
Question 10. ‘જાગો ગ્રાહક જાગો' એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.
Answer: ખરું
In simple words: "Jaago Grahak Jaago" (Wake Up Consumer) is a well-known slogan for consumer awareness.
Exam Tip: Recognize popular slogans associated with public awareness campaigns, particularly those related to consumer protection.
Question 11. અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે.
Answer: ખરું
In simple words: Ralph Nader from America is known as the pioneer of the consumer movement.
Exam Tip: Remembering key figures and their contributions to social movements, like Ralph Nader in consumer advocacy, is important.
Question 12. વિશ્વમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસને “વિશ્વ ગ્રાહક અધિકારદિન' તરીકે ઊજવવામાં આવે છે.
Answer: ખોટું
In simple words: January 15th is not celebrated as World Consumer Rights Day globally.
Exam Tip: The correct date for World Consumer Rights Day is March 15. Avoid confusing similar dates.
Question 13. ગ્રાહકોના અધિકારો અને હિતોના સંરક્ષણ માટે ભારતની સંસદે છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ ધડી કાઢ્યો.
Answer: ખરું
In simple words: The Indian Parliament passed the National Consumer Protection Act – 1986 to safeguard consumer rights and interests.
Exam Tip: This act is fundamental to consumer protection in India, and its enactment year is a key detail.
Question 14. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને “રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન' તરીકે ઊજવવામાં આવે છે.
Answer: ખરું
In simple words: In India, December 24th is observed annually as National Consumer Rights Day.
Exam Tip: It is important to know the specific date for National Consumer Rights Day in India.
Question 15. ગુજરાત સરકારે 8 ફેબ્રુઆરી, 1998ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – 1998′ અમલમાં મૂક્યા.
Answer: ખરું
In simple words: The Gujarat government implemented the Gujarat Consumer Protection Rules in 1998 on February 8th.
Exam Tip: Specific state-level dates and rules for consumer protection can also be tested.
Question 16. 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986′ એક સિમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.
Answer: ખરું
In simple words: The Consumer Protection Act of 1986 is considered a landmark and public-friendly law.
Exam Tip: Understand why the Consumer Protection Act of 1986 is considered significant and beneficial for the public.
Question 17. 'રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે દ્વિસ્તરી અદાલતોનું માળખું ઊભું કર્યું છે.
Answer: ખોટું
In simple words: The National Consumer Disputes Redressal Commission did not establish a two-tier court structure.
Exam Tip: The consumer grievance redressal mechanism is a three-tier structure (District, State, National), not two-tier.
Question 18. જિલ્લા ફોરમ (જિલ્લા પંચ) કોર્ટમાં 50 લાખ સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
Answer: ખોટું
In simple words: In the District Forum, complaints for compensation can only be filed up to Rs 20 lakh, not Rs 50 lakh.
Exam Tip: Remember the monetary limits for filing complaints in each tier of the consumer courts accurately to avoid errors.
Question 19. રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં 20 લાખથી 1 કરોડ રૂપિયા – સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
Answer: ખરું
In simple words: In the State Commission, complaints for compensation can be filed for amounts ranging from Rs 20 lakh to Rs 1 crore.
Exam Tip: Be precise about the monetary jurisdiction of State Commissions in consumer dispute resolution.
Question 20. રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં 1 કરોડથી વધુ વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
Answer: ખરું
In simple words: In the National Commission, complaints for compensation exceeding Rs 1 crore can be filed.
Exam Tip: Understand the highest monetary jurisdiction for consumer complaints, which lies with the National Commission.
Question 21. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈ. સ. 1947માં “ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી.
Answer: ખરું
In simple words: The Indian government established the Indian Standards Institute (ISI) in 1947 to regulate product quality.
Exam Tip: Knowing the establishment year and purpose of ISI is important for questions on quality control in India.
Question 22. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા હવે ‘બૂરો ઑફ નેશનલ સ્ટાન્ડડ઼ર્ઝ' નામે ઓળખાય છે.
Answer: ખોટું
In simple words: The Indian Standards Institute is now known as the Bureau of Indian Standards (BIS), not 'Bureau of National Standards'.
Exam Tip: The ISI was renamed to BIS (Bureau of Indian Standards), not "Bureau of National Standards".
Question 23. ખેતી પર આધારિત ચીજો, વનપેદાશો અને પશુપેદાશોની ગુણવત્તાનો માનક “એગમાર્ક છે.
Answer: ખરું
In simple words: Agmark is the quality standard for agricultural products, forest products, and animal products.
Exam Tip: Agmark is a key certification mark for quality assurance in agricultural and allied products in India.
Question 24. ભારત સરકારના “ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા (DMI) દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
Answer: ખરું
In simple words: The Department of Marketing and Intelligence (DMI) of the Indian government grants licenses to use the Agmark.
Exam Tip: Understand which government body is responsible for issuing Agmark certifications.
Question 25. એફ.પી.ઓ.(FPO-Food Product Optimiser)નો માર્કો જામ, ફૂટ, યૂસ, ટિનમાં પૅક કરેલાં ફળો અને શાકભાજીની વસ્તુઓ પર લગાડવામાં આવે છે.
Answer: ખોટું
In simple words: The FPO mark is applied to processed fruit and vegetable products, but FPO stands for Fruit Products Order, not Food Product Optimiser.
Exam Tip: The FPO (Fruit Products Order) mark is for processed fruit products, but ensure you know what the abbreviation stands for correctly.
Question 26. વુલમાર્ક માર્કો સોનાના દાગીના પર લગાડવામાં આવે છે.
Answer: ખોટું
In simple words: The Woolmark is used for wool products, not for gold jewelry.
Exam Tip: Understand that specific quality marks apply to specific product categories; Woolmark is for wool, while hallmarking is for gold.
Question 27. એમ.પી.ઓ.નો માર્યો માંસ અને તેમાંથી બનેલી વસ્તુઓ પર લગાડવામાં આવે છે.
Answer: ખરું
In simple words: The MPO mark is applied to meat and meat products to ensure their quality.
Exam Tip: MPO (Meat Product Order) is a certification for meat and meat-related items, ensuring they meet specific standards.
Question 28. એચ.એ.પી.પી.નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકમાં ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે.
Answer: ખોટું
In simple words: The HACCP mark is for processed foods, but it is a global food safety standard, not exclusively given by BIS.
Exam Tip: HACCP (Hazard Analysis and Critical Control Points) is an international standard for food safety, not a specific Indian certification like BIS or ISI.
Question 29. ઈ.સી.ઓ.નો માર્કો સાબુ, કાગળ, રંગરસાયણો તેમજ ચામડાં અને પ્લાસ્ટિકની બનાવટો પર લગાડવામાં આવે છે.
Answer: ખરું
In simple words: The ECO mark is applied to products like soap, paper, dyes, leather, and plastic items to signify environmental friendliness.
Exam Tip: The ECO mark indicates products that are environmentally safe and meet certain eco-friendly criteria.
Question 30. આઈ.એસ.ઓ.ISO – ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઈઝેશન ઑર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ડેન્માર્કના જિનીવા શહેરમાં છે.
Answer: ખોટું
In simple words: The headquarters of ISO (International Organization for Standardization) is in Geneva, Switzerland, not Geneva, Denmark.
Exam Tip: Pay close attention to geographical details, especially for international organizations.
Question 31. આઈ.એસ.ઓ. (ISO) આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમો અને સંસ્થાઓને આપવામાં આવે છે.
Answer: ખરું
In simple words: ISO provides international quality certifications to manufacturing units and organizations based on international agreements.
Exam Tip: Understand that ISO certification denotes compliance with international quality management standards.
Question 32. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન (CAC) ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે.
Answer: ખોટું
In simple words: The Codex Alimentarius Commission (CAC) sets international food standards, it does not specifically certify Indian food products.
Exam Tip: CAC sets international food standards, while local bodies like FSSAI (Food Safety and Standards Authority of India) handle certification within India.
Question 33. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન (CAC)નું મુખ્ય મથક ઈટલીની રાજધાની રોમમાં આવેલું છે.
Answer: ખરું
In simple words: The headquarters of the Codex Alimentarius Commission (CAC) is located in Rome, the capital of Italy.
Exam Tip: Geographic locations of international organizations are often tested. Remember Rome for CAC.
Question 34. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન (CAC) દૂધ, દૂધની બનાવટો તેમજ ખાદ્ય પદાર્થોનાં ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનીતિ-નિયમો ઘડવાનું કાર્ય કરે છે.
Answer: ખરું
In simple words: The Codex Alimentarius Commission (CAC) works to certify dairy, dairy products, and other food items, and also develops international trade policies and regulations.
Exam Tip: The CAC's role extends beyond just certification to setting international food trade policies.
Question 35. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા CAC કરે છે.
Answer: ખોટું
In simple words: In India, the Bureau of Indian Standards (BIS) handles liaison with ISO, not the CAC.
Exam Tip: BIS is the national standards body of India and the official member of ISO, not CAC.
Question 36. ભારતમાં CAC સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટ જનરલ ઑફ માર્કેટિંગ સર્વિસીસ' કરે છે.
Answer: ખોટું
In simple words: In India, the liaison work with CAC is carried out by the Director General of Health Services, not the Director General of Marketing Services.
Exam Tip: Pay attention to the specific government departments or bodies responsible for different functions. The Director General of Health Services is involved due to the food safety aspect of CAC.
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
Question 1. શાનો વધારો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે?
Answer: વસ્તીવધારો
In simple words: An increase in population causes a rise in the demand for goods and services.
Exam Tip: Population growth is a primary driver of demand in economics.
Question 2. ભારતીય આયોજનનો હેતુ શાની સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે?
Answer: ભાવસ્થિરતા
In simple words: India's planning aims for rapid economic development along with price stability.
Exam Tip: Economic planning often balances growth with stability to ensure sustainable development.
Question 3. પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહે છે?
Answer: સંગ્રહખોરી
In simple words: Not bringing saleable goods to the market is called hoarding.
Exam Tip: Hoarding is an illegal practice that creates artificial scarcity and drives up prices.
Question 4. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?
Answer: નાણાંના
In simple words: An increase in the money supply by the government can lead to a rise in prices.
Exam Tip: Excess money supply without a corresponding increase in goods leads to inflation.
Question 5. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
Answer: સંગ્રહખોરી
In simple words: People hoard goods when they anticipate future price increases.
Exam Tip: Speculation about future prices often triggers hoarding, creating scarcity.
Question 6. સ્થિરતા સાથે ભાવવૃદ્ધિ શાના વિકાસ માટે આવશ્યક છે?
Answer: આર્થિક
In simple words: Price increases combined with stability are essential for economic development.
Exam Tip: A certain level of controlled inflation can encourage investment and production, thus aiding economic growth.
Question 7. ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?
Answer: મધ્યસ્થ બૅન્ક
In simple words: The central bank controls the money supply in the Indian economy.
Exam Tip: The central bank is the primary authority for managing the nation's monetary policy.
Question 8. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે?
Answer: પેટ્રોલ-ડીઝલના
In simple words: The government determines the prices of products like petrol and diesel.
Exam Tip: Governments often regulate prices of essential commodities like fuel to manage inflation and public impact.
Question 9. ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?
Answer: મધ્યસ્થ બૅન્ક
In simple words: The central bank is responsible for regulating credit policy.
Exam Tip: Credit policy is a tool used by central banks to control the availability and cost of money.
Question 10. મધ્યસ્થ બૅન્ક દ્વારા વ્યાજના દર વધારવામાં આવે તો કોના પર અસર પડે છે?
Answer: ભાવવધારા પર
In simple words: An increase in interest rates by the central bank affects price increases (inflation) by reducing borrowing and spending.
Exam Tip: Higher interest rates make borrowing more expensive, which slows down economic activity and helps control inflation.
Question 11. હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે છે?
Answer: કાળું નાણું
In simple words: Undisclosed income not recorded in accounts is known as black money.
Exam Tip: Black money typically refers to earnings on which taxes have not been paid.
Question 12. ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યુહરચનાનું પગલું જણાવો.
Answer: જાહેર વિતરણ પ્રણાલી
In simple words: The public distribution system is a strategy to control price increases.
Exam Tip: PDS helps ensure essential goods are available at subsidized prices, thus cushioning the impact of inflation.
Question 13. વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે. તેને શું કહે છે?
Answer: સબસિડી
In simple words: The difference between fair prices and open market prices, borne by the government, is called a subsidy.
Exam Tip: Subsidies are a common government tool to support consumers or producers by lowering costs.
Question 14. સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?
Answer: પાસા(PASA)નો
In simple words: The PASA (Prevention of Anti-Social Activities) Act was enacted against speculation, hoarding, profiteering, and similar activities.
Exam Tip: PASA is a preventive detention law used to curb anti-social and economic offenses.
Question 15. પ્રાચીન સમયમાં ‘અર્થશાસ્ત્ર' નામના ગ્રંથની રચના કોણે કરી ? હતી?
Answer: કૌટિલ્ય
In simple words: Kautilya wrote the ancient text called 'Arthashastra'.
Exam Tip: Kautilya (Chanakya) and his Arthashastra are central to understanding ancient Indian political and economic thought.
Question 16. ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?
Answer: ગ્રાહક જાગૃતિનો
In simple words: Protecting consumer rights is the main goal of consumer awareness.
Exam Tip: Consumer awareness campaigns empower individuals to assert their rights and seek redressal.
Question 17. ભારતમાં ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર કયો માર્કો લગાડવામાં આવે છે?
Answer: એગમાર્કનો
In simple words: The Agmark is affixed to agricultural products in India.
Exam Tip: Agmark ensures quality standards specifically for agricultural goods.
Question 18. ગ્રાહક અધિકારોની પ્રથમ ધોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?
Answer: યુ.એસ.એ.માં
In simple words: The first declaration of consumer rights occurred in the USA.
Exam Tip: John F. Kennedy's 1962 speech in the US Congress is credited with formally outlining consumer rights.
Question 19. ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
Answer: જિનીવા(સ્વિઝરલૅન્ડ)માં
In simple words: The international organization named ISO is located in Geneva, Switzerland.
Exam Tip: Knowing the headquarters of international organizations is crucial for general knowledge.
Question 20. કયા અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી પ્રવર્તે છે?
Answer: મૂડીવાદી
In simple words: Consumerist ideology is prevalent in a capitalist economy.
Exam Tip: Capitalist economies often foster consumerism as a driver of demand and economic growth.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
Question 1. વર્તમાન સમયમાં ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થઈ શકે છે? જણાવો.
અથવા
ગ્રાહકનું શોષણ બજારમાં કઈ કઈ રીતે થાય છે?
અથવા
“ગ્રાહકોને લાગ્યું છે.” આ વિધાન સમજાવો.
Answer: વર્તમાન સમયમાં ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકનું શોષણ નીચે દર્શાવેલી રીતે થઈ શકે છે:
1. ઓછું તોલમાપઃ ચીજવસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલમાપના વજનમાં, ત્રાજવાં કે યંત્ર સાથે ચેડાં કરીને ગ્રાહકને ઓછા વજનમાં કે પૅકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજવસ્તુ આપે છે.
2. હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે તેમજ અંતિમતિથિ (એક્સપાઈરી ડેઇટ) વીતી ગઈ હોય એવી દવાઓ, સૌંદર્ય-પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે.
3. વધુ કિંમતઃ ચીજવસ્તુ પર છાપેલી કિંમત કે વાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે.
4. આરોગ્યને હાનિકારક વસ્તુઓઃ વાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેપારી ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેમાં ભેળસેળ કરીને તેના વિક્રેતાઓ ગ્રાહકોને આર્થિક શોષણ કરે છે.
5. વેચાણ પછીની અસંતોષકારક સેવા મોટરકાર, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણો, એ.સી. મશીન, ટીવી, ફ્રિજ, ટ્રેક્ટર જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેય સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી.
6. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહિઃ કેટલીક વાર લખાણ, નિયત પ્રમાણ અને નિર્ધારિત શરતો કે ધારાધોરણો મુજબ ચીજવસ્તુઓ કે સેવાઓ પૂરી નહિ પાડીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. દા. ત., મોટા ભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઘર કે ઑફિસનો કબજો તેમજ બાંધકામ અને સુવિધા પૂરાં નહિ પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે.
7. સેવાક્ષેત્રે ઊણપ કોર્પોરેશન, પંચાયતો, એસ. ટી., ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી કંપની, બૅન્ક, વીમાકંપની, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડૉક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે.
8. ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો કેટલીક વાર વિક્રેતાઓ ગ્રાહકો સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકનું અપમાન કે માનહાનિ થાય.
9. પસંદગીમાં છેતરામણીઃ કેટલાક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમમાં લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા લલચાવે છે. એ જાહેરખબરોથી પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના કે ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરી ખરીદી કરે છે ને પાછળથી પસ્તાય છે.
10. જાનનું જોખમભરેલાં ઉપકરણો કેટલાંક વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની અને બનાવટી સામગ્રી વાપરવામાં આવે છે, જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું કરે છે. દા. ત., ઇસ્ત્રી જેવા સાધનથી કરંટ લાગવાના તથા કૂકર કે ગિઝર ફાટવાના બનાવો ગ્રાહકના જાનને ખતરામાં મૂકે છે.
11. કૃત્રિમ અછત: કેટલીક વખત વેપારીઓ કે ઉત્પાદકો વધુ નફો મેળવવાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરી તે વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ ઊંચા ભાવે એ વસ્તુઓ વેચીને ગ્રાહકોનું શોષણ કરે છે.
12. અધૂરી કે અપૂરતી માહિતી કોઈ વસ્તુની કિંમત, ગુણવત્તા, વિશ્વસનીયતા, વસ્તુનું આયુષ્ય, અંતિમતિથિ, વસ્તુ લાંબા સમય સુધી ચાલવાનું આશ્વાસન, આરોગ્ય અને પર્યાવરણ પર તેની અસર, સાવચેતી, સારસંભાળ અને ઉપયોગની રીત, વેચાણની શરતો વગેરે બાબતોમાં અધૂરી કે અપૂરતી માહિતી આપીને કે માહિતી બિલકુલ ન આપીને વિક્રેતા સરળતાથી ગ્રાહકોને છેતરી શકે છે.
In simple words: Consumers can be exploited in many ways, such as receiving less weight, poor quality goods, or being charged high prices. Sellers might also sell harmful products or provide bad services. Some tricks include creating artificial shortages or giving incomplete information. Consumers are often misled by attractive ads, leading them to buy things without proper checking. Using unsafe appliances can even put lives at risk.
Exam Tip: When explaining consumer exploitation, categorize the points into different types, like price manipulation, quality issues, service deficiencies, and misleading information, for a comprehensive answer.
Question 2. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો.
Answer: ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા માટે થયેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે :
• ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કોટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે. તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવી છે. તેમાં તોલમાપ અને ભેળસેળ કે નકલી માલ જેવી ગુનાહિત વેપારી-રીતરસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓ પણ દર્શાવી છે.
• 15 માર્ચ, 1962ના રોજ અમેરિકન પ્રમુખ જ્હૉન ફ્રેન્કલીન કેનડીએ યુ.એસ.એ.ની સંસદમાં ગ્રાહકોના ચાર અધિકારોની જાહેરાત કરી હતી.
15 માર્ચ, 1983ના રોજ “કન્ઝયુમર્સ ઇન્ટરનૅશનલ' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેથી વિશ્વમાં દર વર્ષે 15 માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકારદિન' તરીકે ઊજવવામાં આવે છે.
• એ પછી સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ 16 એપ્રિલ, 1985ની સામાન્ય સભામાં "યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઈન્સ ફોર કન્ઝયુમર્સ પ્રૉટેક્શન'ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો ઘોષિત કર્યા.
• એ ખરડામાં વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો (હકો) અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
• સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)એ કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ - 1986′ ઘડી કાઢ્યો અને 24 ડિસેમ્બર, 1986ના રોજ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે અમલમાં આવ્યો.
• ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને “રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન' તરીકે ઊજવવામાં આવે છે.
• ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – 1988′ અમલમાં મૂક્યા હતા. આ નિયમો મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
In simple words: Efforts to protect consumers began with Kautilya's Arthashastra in ancient India. Later, US President John F. Kennedy declared four consumer rights in 1962. In 1983, Consumers International declared four more rights, leading to World Consumer Rights Day on March 15. The UN adopted guidelines in 1985, recommending legal frameworks. India then enacted the National Consumer Protection Act in 1986, observed as National Consumer Rights Day on December 24. Gujarat also implemented state-specific rules in 1988.
Exam Tip: Outline the historical timeline of consumer protection efforts, distinguishing between international, national, and state-level initiatives and their key dates.
Question 3. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા જણાવો.
અથવા
ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986 હેઠળ માલ અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા જણાવો.
Answer: ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 હેઠળ માલ અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે પ્રમાણે છે :
1. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ -
• જે અવેજ (માલ) માટે ચુકવણી કરવામાં આવી હોય અથવા ચુકવણી કરવા માટે વચન આપવામાં આવેલ હોય તે અવેજ પેટે અથવા વિલંબિત ચુકવણીની અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
• માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ અથવા તેની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
2. સેવાના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ -
• જે અવેજ (સેવા) માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા ચુકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય અથવા તેની આંશિક ચુકવણી કરવામાં આવી હોય અને બાકીની ચુકવણી માટે વચન આપવામાં આવ્યું હોય એવા અવેજ પેટે સેવાઓ ભાડાથી ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
• સેવાઓ (નાણાં) પેટે સેવાઓ ખરેખર ખરીદનાર વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિ કે જેને એ સેવાઓમાં પોતાનું હિત છે તેને પણ ગ્રાહક કહેવામાં આવે છે.
In simple words: Under the Consumer Protection Act, 1986, a consumer is someone who buys goods or services for a payment, whether paid fully, partly, or promised. This includes people who use the goods or services with permission, even if they didn't buy them directly.
Exam Tip: For legal definitions, ensure you include all specific conditions, such as payment types and who qualifies as a user, as described in the act.
Question 4. નીચે દર્શાવેલા ચિત્રોનાં પૂરાં નામ લખો.
Answer:
1. આ ચિત્ર-લોગો ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ – ISI સંસ્થાનો છે.
2. આ ચિત્ર-લોગો ‘બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ -BIS સંસ્થાનો છે.
3. આ ચિત્ર-લોગો “ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન 3 ઑર્ગેનાઇઝેશન – ISO સંસ્થાનો છે.
In simple words: The first logo is for the Indian Standards Institute (ISI). The second logo belongs to the Bureau of Indian Standards (BIS). The third logo represents the International Organization for Standardization (ISO).
Exam Tip: Be able to identify and name the different quality certification logos and the organizations they represent, as this demonstrates knowledge of quality standards.
Question 2. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો.
Answer: ગ્રાહકોના હકો અને હિતોની સુરક્ષા માટે થયેલા પ્રયાસો નીચે મુજબ છે:
- ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌથી પહેલાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ થયેલો છે. તેમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે થતા દુરુપયોગ અને શોષણ વિશે માહિતી આપવામાં આવી છે. તેમાં વજનમાં છેતરપિંડી, ભેળસેળ કે નકલી માલ જેવી ખોટી વેપારી રીતો બદલ દંડ કે સજાની જોગવાઈઓ પણ બતાવી છે.
- 15 માર્ચ, 1962ના દિવસે અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ યુ.એસ.એ.ની સંસદમાં ગ્રાહકોના ચાર હકો જાહેર કર્યા હતા.
- 15 માર્ચ, 1983ના રોજ 'કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના ચાર હકો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કારણે દુનિયાભરમાં દર વર્ષે 15 માર્ચના દિવસને 'વિશ્વ ગ્રાહક અધિકાર દિન' તરીકે ઉજવાય છે.
- તે પછી, સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)એ 16 એપ્રિલ, 1985ના રોજ પોતાની સામાન્ય સભામાં 'યુનાઇટેડ નેશન્સ ગાઇડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન'ના ડ્રાફ્ટમાં ગ્રાહકોના આઠ મુખ્ય હકો જાહેર કર્યા.
- આ ડ્રાફ્ટમાં વિશ્વના દેશોને તેમના પોતાના ગ્રાહકો માટે હકો અને હિતોની સુરક્ષા માટે મજબૂત કાનૂની માળખું બનાવવાની ભલામણ કરાઈ હતી.
- સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)ની ભલામણ મુજબ, ભારતીય સંસદે 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986' બનાવ્યો અને 24 ડિસેમ્બર, 1986ના રોજ રાષ્ટ્રપતિની સહી પછી તે લાગુ પડ્યો.
- ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' તરીકે ઉજવવામાં આવે છે.
- ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1988ના રોજ 'ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – 1988' લાગુ કર્યા હતા. આ નિયમો પ્રમાણે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા સંબંધિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
Exam Tip: જ્યારે આવા વિસ્તૃત જવાબો લખતા હો, ત્યારે ઇતિહાસના મુખ્ય મુદ્દાઓ અને તારીખો યાદ રાખો. દરેક પ્રયાસને અલગ મુદ્દા તરીકે રજૂ કરો.
Below, answer the questions as required:
Question 1. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા જણાવો. અથવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986 હેઠળ માલ અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા જણાવો.
Answer: ગ્રાહક સુરક્ષા કાયદો – 1986 હેઠળ, વસ્તુઓ અને સેવાઓના સંબંધમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ છે:
1. વસ્તુના સંબંધમાં, ગ્રાહક એટલે નીચે જણાવેલ કોઈ પણ વ્યક્તિ -
- જે કોઈ વસ્તુ માટે પૈસા ચૂકવ્યા હોય અથવા ચૂકવવાનું વચન આપ્યું હોય, તે પૈસાના બદલામાં અથવા મોડી ચૂકવણીની કોઈ અન્ય રીત દ્વારા કોઈપણ પ્રકારની વસ્તુ ખરીદનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય છે.
- વસ્તુની સાચી ખરીદી કરનાર વ્યક્તિ અથવા તેની પરવાનગીથી તે વસ્તુનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય છે.
- જે કોઈ સેવા માટે પૈસા ચૂકવ્યા હોય અથવા ચૂકવવાનું વચન આપ્યું હોય, અથવા તેની આંશિક ચૂકવણી કરી હોય અને બાકીની ચૂકવણીનું વચન આપ્યું હોય, તેવા પૈસાના બદલામાં સેવાઓ ભાડેથી મેળવનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય છે.
- સેવાઓ માટે ખરેખર પૈસા ચૂકવીને સેવા મેળવનાર વ્યક્તિ સિવાયની, એવી કોઈપણ વ્યક્તિ જેને તે સેવાઓમાં પોતાનો રસ હોય, તેને પણ ગ્રાહક માનવામાં આવે છે.
Exam Tip: ગ્રાહકની વ્યાખ્યા લખતી વખતે, વસ્તુઓ અને સેવાઓ બંનેના સંદર્ભમાં સ્પષ્ટ રીતે સમજાવો કે કોને ગ્રાહક ગણવામાં આવે છે.
Question 2. નીચે દર્શાવેલા ચિત્રોનાં પૂરાં નામ લખો.
[ISI Logo]
[BIS Logo]
[ISO Logo]
Answer:
1. આ ચિત્ર-લોગો 'ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ - ISI' નામની સંસ્થાનો છે.
2. આ ચિત્ર-લોગો 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ - BIS' નામની સંસ્થાનો છે.
3. આ ચિત્ર-લોગો 'ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન - ISO' નામની સંસ્થાનો છે.
In simple words: આ ચિત્રો અનુક્રમે ISI, BIS અને ISO જેવી ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓના લોગો દર્શાવે છે.
Exam Tip: મહત્વપૂર્ણ સંસ્થાઓના લોગોને ઓળખવા અને તેમના પૂરા નામ યાદ રાખવા પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે.
Explain the following statements with reasons:
Question 1. નાણાંનો પુરવઠો ભાવવૃદ્ધિ પર અસર કરે છે.
Answer: વસ્તુઓનો પુરવઠો વધવાને બદલે નાણાંનો પુરવઠો વધે ત્યારે ભાવવૃદ્ધિ થાય છે.
- વેતન, ભથ્થાં અને બોનસની માંગણીઓ સંતોષાતાં લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય છે ત્યારે વસ્તુઓની માંગ વધે છે. પરિણામે ભાવવૃદ્ધિ થાય છે.
- સરકાર મધ્યસ્થ બેંક - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી તેમજ રાષ્ટ્રીય બેંકો પાસેથી નાણાં મેળવે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંના પ્રમાણમાં વધારો થાય છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે.
- માંગ વધતાં ભાવવૃદ્ધિ થાય છે.
In simple words: જો લોકો પાસે વધારે પૈસા આવે, તો તેઓ વધુ વસ્તુઓ ખરીદવા માંગશે. જો વસ્તુઓનો પુરવઠો ન વધે, તો તેમની કિંમત વધશે. સરકાર પણ વધુ પૈસા છાપીને કે લોન આપીને નાણાંનો પ્રવાહ વધારે છે, જેનાથી ભાવ વધે છે.
Exam Tip: 'નાણાંનો પુરવઠો' અને 'વસ્તુઓનો પુરવઠો' વચ્ચેનો સંબંધ યાદ રાખો. જો નાણાંનો પુરવઠો વધે અને વસ્તુઓનો પુરવઠો સ્થિર રહે, તો ભાવવધારો થાય છે.
Question 2. સંગ્રહખોરી ભાવવૃદ્ધિનું કારણ અને અસર પણ છે.
Answer: સંગ્રહખોરીને લીધે બજારમાં વસ્તુઓનો પુરવઠો ઓછો થઈ જાય છે.
- ઓછા પુરવઠાને લીધે વસ્તુઓની કિંમતો ઊંચી જાય છે એટલે કે ભાવવૃદ્ધિ થાય છે.
- સંગ્રહખોરીને લીધે વસ્તુઓની કૃત્રિમ અછત સર્જાય છે. વેપારીઓ કાળાબજાર દ્વારા ગ્રાહકો પાસેથી ઊંચા ભાવ પડાવે છે. આમ, સંગ્રહખોરી ભાવવૃદ્ધિનું કારણ અને અસર પણ છે.
Exam Tip: સંગ્રહખોરીની વ્યાખ્યા અને તે ભાવવધારાને કેવી રીતે વેગ આપે છે તે સ્પષ્ટપણે સમજાવો.
Question 3. ફુગાવાજન્ય ભાવવધારો આર્થિક અને સામાજિક દૂષણ છે.
Answer: ફુગાવાજન્ય ભાવવધારાને લીધે લોકો જીવનનિર્વાહની વસ્તુઓ પૂરતી માત્રામાં ખરીદી શકતા નથી. તેથી તેમનું આર્થિક જીવનધોરણ નીચું જાય છે.
- ફુગાવાજન્ય ભાવવધારાને લીધે નાણાંની ખરીદશક્તિ ઘટે છે.
- તેથી નીચી અને સ્થિર આવકવાળા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની વાસ્તવિક આવક ઘટતાં તેમને ઘણું સહન કરવું પડે છે. જીવનનિર્વાહનો ખર્ચ વધી જવાથી આ વર્ગના લોકોનું જીવનધોરણ નીચું જાય છે. ગરીબો વધુ ગરીબ બને છે.
- ફુગાવાજનક ભાવવધારો સમાજમાં લોકોની નીતિમત્તા પર માઠી અસર કરે છે.
- કમરતોડ મોંઘવારીને લીધે ઓછી અને બાંધી આવક મેળવતા લોકોને આવક અને ખર્ચના છેડા મેળવવા માટે નીતિમત્તાનાં ધોરણો નેવે મૂકીને ગમે તે પ્રકારે વધુ આવક મેળવવા પ્રયત્નો કરવા પડે છે. સમાજમાં અનીતિ, ભ્રષ્ટાચાર, દાણચોરી, ચોરી-લૂંટફાટ, કાળાબજાર વગેરે અનિષ્ટો વ્યાપક બને છે. આમ, ફુગાવાજન્ય ભાવવધારો આર્થિક અને સામાજિક દૂષણ છે.
Exam Tip: ફુગાવાજન્ય ભાવવધારાની આર્થિક (ખરીદ શક્તિ, જીવનધોરણ) અને સામાજિક (અનીતિ, ભ્રષ્ટાચાર) અસરોને અલગ-અલગ યાદ રાખો.
Question 4. સ્થિર ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
Answer: જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (5)નો ઉત્તર.
In simple words: સ્થિર અને નિયંત્રિત ભાવવધારો અર્થતંત્રના વિકાસ માટે જરૂરી છે, કારણ કે તે ઉત્પાદકોને પ્રોત્સાહન આપે છે અને રોકાણને વેગ આપે છે.
Exam Tip: ભાવવધારાના હકારાત્મક પાસાંને સમજવા માટે, અર્થતંત્રમાં તેના ફાયદાઓને યાદ રાખો, જેમ કે ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારીનું સર્જન.
Question 5. વાજબી ભાવની દુકાનો (Pss) ભાવવૃદ્ધિનું નિયમન 5 કરે છે.
Answer: વાજબી ભાવની દુકાનો (FPSS) ગરીબી રેખા નીચેના લોકોને તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનાજ, કઠોળ, ખાંડ, ચોખા, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી જરૂરી વસ્તુઓ વાજબી ભાવે અને પૂરતી માત્રામાં પૂરી પાડે છે.
- આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવો ખુલ્લા બજારમાં વેચાતી એ જ વસ્તુઓના ભાવોની સરખામણીમાં ઓછા હોય છે.
- આથી સંગ્રહખોરી અને કાળાબજાર દ્વારા કૃત્રિમ અછત ઊભી કરીને મનફાવે તેવા ઊંચા ભાવો લેવાની પરિસ્થિતિ પર અંકુશ આવે છે. આમ, વાજબી ભાવની દુકાનો (FPSS) ભાવવૃદ્ધિનું નિયમન કરે છે.
Exam Tip: વાજબી ભાવની દુકાનોના મુખ્ય ઉદ્દેશો અને તે ભાવવધારાને નિયંત્રિત કરવામાં કેવી રીતે મદદ કરે છે તે સમજાવો.
Question 6. ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ એ પ્રાચીન છે.
Answer: ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા (ઈ. સ. 320–325)ના મહાઅમાત્ય કૌટિલ્ય (ચાણક્ય) તેમના 'અર્થશાસ્ત્ર' નામના ગ્રંથમાં ઉદ્યોગ અને વેપાર સંબંધિત અત્યાચારોથી ગ્રાહકનાં હિતોનું રક્ષણ કરવા જણાવ્યું હતું. એ ગ્રંથમાં તેણે ઓછું તોલમાપ અને ભેળસેળ જેવા ગુનાઓ માટે ઉત્પાદકો અને વેપારીઓને દંડ કરવાનો ઉલ્લેખ પણ કર્યો છે. આમ, ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ નવો નથી, પરંતુ પ્રાચીન છે.
In simple words: ગ્રાહક સુરક્ષાનો વિચાર નવો નથી. ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ ગ્રાહકોને છેતરપિંડી અને ભેળસેળથી બચાવવા માટેના નિયમો અને દંડની જોગવાઈઓ હતી.
Exam Tip: ગ્રાહક સુરક્ષાનો પ્રાચીન ઇતિહાસ સમજાવતી વખતે કૌટિલ્ય અને 'અર્થશાસ્ત્ર'નો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે.
Below, answer the questions as required:
Question 1. આવશ્યક ચીજવસ્તુઓનો ધારો શું છે?
Answer: 'આવશ્યક ચીજવસ્તુઓનો ધારો – 1955' એ જરૂરી વસ્તુઓના ભાવોનું નિર્ધારણ કરી ભાવવૃદ્ધિને સ્થિર કે અંકુશમાં રાખવા માટે બનાવેલો કાયદો છે.
- સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી અને કાળાબજાર જેવી સામાજિક વિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટે તેમજ જરૂરી વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે અને એ વસ્તુઓ ગ્રાહકોને સહેલાઈથી મળી રહે તે માટે સરકાર જરૂરી વસ્તુઓના ભાવો નક્કી કરે છે. સરકાર વેપારીઓને બજારમાં તે જ નિર્ધારિત ભાવોએ વસ્તુઓ વેચવા જણાવે છે.
- સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ જે વેપારી પોતાનો માલ વેચતો નથી તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
Exam Tip: 'આવશ્યક ચીજવસ્તુઓનો ધારો'નો ઉદ્દેશ્ય અને તેના દ્વારા ભાવવધારાને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ સ્પષ્ટપણે વર્ણવો.
Question 2. ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર પરિબળો કયાં કયાં છે?
Answer: ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર પરિબળો આ પ્રમાણે છે:
1. ગ્રાહક પોતે જવાબદાર,
2. મર્યાદિત માહિતી,
3. મર્યાદિત પુરવઠો અને
4. મર્યાદિત હરીફાઈ.
In simple words: ગ્રાહકના શોષણના મુખ્ય કારણોમાં ગ્રાહકની ઓછી જાગૃતિ, અપૂરતી માહિતી, બજારમાં વસ્તુઓનો સીમિત પુરવઠો અને ઓછી હરીફાઈ શામેલ છે.
Exam Tip: ગ્રાહકના શોષણના દરેક પરિબળને ટૂંકમાં સમજાવવું અને તેના ઉદાહરણો આપવા. આર્થિક પરિબળો અને ગ્રાહકની જાગૃતિ સંબંધિત પરિબળોને ઓળખો.
Question 3. ગ્રાહક જાગૃતિ ઝુંબેશ શાથી જરૂરી છે?
Answer: ગ્રાહકને છેતરવાની ભ્રષ્ટાચારી રીતો અને તરકીબો સામે લડત આપવા માટે ગ્રાહકને જાણકારી અને સમજ આપવાની તેમજ તેના અધિકારોનું રક્ષણ કરવાની આજના વૈશ્વિકીકરણના સમયમાં ખૂબ જ આવશ્યકતા છે. આથી ગ્રાહક જાગૃતિ ઝુંબેશ જરૂરી છે.
In simple words: આજના ઝડપી બજારમાં ગ્રાહકોને છેતરપિંડી અને ભ્રષ્ટાચારથી બચાવવા માટે, તેમને પોતાના હકો અને અધિકારો વિશે જાણકારી આપવા ગ્રાહક જાગૃતિ ઝુંબેશ ખૂબ જ જરૂરી છે.
Exam Tip: ગ્રાહક જાગૃતિના મહત્વ પર ભાર મૂકતી વખતે, વર્તમાન બજારની પરિસ્થિતિઓ અને ગ્રાહકોના હિતોના રક્ષણની જરૂરિયાત સમજાવો.
Question 4. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 શા માટે બનાવવામાં આવ્યો છે?
Answer: જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ગ્રાહકોનાં હિતોના રક્ષણ અને અધિકારોના જતન માટે તેમજ ગ્રાહકોને તેમની ફરિયાદોનો સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 બનાવવામાં આવ્યો છે.
In simple words: ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમની ફરિયાદો માટે સરળ અને ઝડપી ન્યાય આપવાનો છે.
Exam Tip: ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986ના મુખ્ય ઉદ્દેશ્યોને સ્પષ્ટપણે રજૂ કરો, ખાસ કરીને ન્યાયની સરળતા અને ઝડપ પર ભાર મૂકો.
Question 5. ગ્રાહક સુરક્ષા અર્થે કાર્યરત વિવિધ અદાલતોનાં નામ જણાવો.
Answer: ગ્રાહક સુરક્ષા અર્થે રાષ્ટ્રીય સ્તરે “રાષ્ટ્રીય કમિશન' (રાષ્ટ્રીય ફોરમ), રાજ્ય કક્ષાએ “રાજ્ય કમિશન' (રાજ્ય ફોરમ) અને જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ' (જિલ્લા પંચ) નામની અદાલતો કાર્યરત છે.
In simple words: ગ્રાહક સુરક્ષા માટે ત્રણ સ્તરે અદાલતો કામ કરે છે: જિલ્લા સ્તરે જિલ્લા ફોરમ, રાજ્ય સ્તરે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય કમિશન.
Exam Tip: ગ્રાહક સુરક્ષા અદાલતોના ત્રિસ્તરીય માળખાને યાદ રાખો: જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તેમની ભૂમિકાને સ્પષ્ટ કરો.
Question 6. ગ્રાહક જાગૃતિ અર્થે કયાં મૅગેઝિનો અને સામયિકો બહાર પડે છે?
Answer: ગ્રાહક જાગૃતિ અર્થે “ગ્રાહક સુરક્ષા”, “ઇનસાઇડ’, “ધી કન્ઝયુમર’, ‘ગ્રાહક મંચ’ વગેરે મૅગેઝિનો અને સામયિકો બહાર પડે છે.
In simple words: ગ્રાહકોને જાગૃત કરવા માટે 'ગ્રાહક સુરક્ષા', 'ઇનસાઇડ', 'ધી કન્ઝ્યુમર' અને 'ગ્રાહક મંચ' જેવા સામયિકો પ્રકાશિત થાય છે.
Exam Tip: ગ્રાહક જાગૃતિને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રકાશનોના નામ યાદ રાખો, જે ગ્રાહકોને માહિતી પૂરી પાડે છે.
Question 7. ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓનાં નામ જણાવો.
Answer: ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓનાં નામ નીચે પ્રમાણે છે:
- ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ' (ISI) જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS)ના નામે ઓળખાય છે.
- ‘માર્કેટિંગ ઍન્ડ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (DMI).
Exam Tip: ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓના નામ અને તેમના સંક્ષિપ્ત સ્વરૂપો યાદ રાખો.
Question 8. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ કઈ છે?
Answer: સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જિનીવા ખાતે આવેલી 'ISO' અને ઇટલીના પાટનગર રોમ ખાતે આવેલી ‘કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન' (CAC) નામની સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ છે.
In simple words: આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપનનું કામ ISO (જિનીવા) અને CAC (રોમ) નામની સંસ્થાઓ કરે છે.
Exam Tip: આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સંસ્થાઓના નામ અને તેમના મુખ્ય મથકો યાદ રાખો.
Question 9. ભાવવધારાને રોકવા ઉપાયો નીચે પ્રમાણે છે.
Answer:
- નાણાંના પુરવઠામાં ઘટાડો, બેંક ધિરાણ નીતિનું નિયંત્રણ જેવા નાણાકીય ઉપાયો, સબસિડીમાં ઘટાડો, જાહેર લોનના પ્રમાણમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં ઘટાડો, પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણ અને વ્યાપમાં વધારો જેવા રાજકોષીય ઉપાયો.
- વાજબી ભાવે જરૂરી વસ્તુઓના જાહેર વિતરણની વ્યવસ્થા.
- જરૂરી વસ્તુઓના ભાવોનું નિર્ધારણ.
- વસ્તીવૃદ્ધિના નિયંત્રણના ઉપાયો અને
- ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો.
Exam Tip: ભાવવધારાને નિયંત્રિત કરવાના ઉપાયોને નાણાકીય, રાજકોષીય અને અન્ય પગલાં એમ અલગ-અલગ વર્ગીકરણ કરીને યાદ રાખો.
Question 10. ગ્રાહકના અધિકારો કયા કયા છે?
Answer: ગ્રાહકના અધિકારો આ પ્રમાણે છે:
- સલામતીનો અધિકાર,
- માહિતી મેળવવાનો અધિકાર,
- પસંદગી કરવાનો અધિકાર,
- રજૂઆત કરવાનો અધિકાર,
- ફરિયાદ નિવારણનો અધિકાર,
- ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર,
- વળતર મેળવવાનો અધિકાર,
- ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર અને
- જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર.
Exam Tip: ગ્રાહકના અધિકારોની યાદીને સરળતાથી યાદ રાખવા માટે દરેક અધિકારના મુખ્ય શબ્દને યાદ રાખો.
Question 11. જાહેર વિતરણ પ્રણાલી એટલે શું? જાહેર વિતરણ પ્રણાલીની સફળતાનો આધાર કઈ બાબતો પર રહેલો છે?
Answer: સમાજના ઓછા આવક ધરાવતા જૂથને તેમજ ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોને અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વર્ગને જરૂરી જીવનની વસ્તુઓનું વાજબી ભાવે વિતરણ કરવા માટે રચવામાં આવેલી વ્યવસ્થા 'જાહેર વિતરણ પ્રણાલી' કહેવાય છે. જાહેર વિતરણ પ્રણાલીની સફળતાનો આધાર મુખ્યત્વે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર તેમજ પ્રામાણિક અને પારદર્શક દુકાનદારો પર રહેલો છે.
In simple words: જાહેર વિતરણ પ્રણાલી એ ગરીબ અને ઓછા આવકવાળા લોકોને વાજબી ભાવે જરૂરી વસ્તુઓ આપવાની વ્યવસ્થા છે. તેની સફળતા સારા વહીવટ અને પ્રમાણિક દુકાનદારો પર આધાર રાખે છે.
Exam Tip: PDS (જાહેર વિતરણ પ્રણાલી)ની વ્યાખ્યા કરતી વખતે તેના ઉદ્દેશ્ય (ગરીબ વર્ગને સહાય) અને સફળતાના પરિબળો (કાર્યક્ષમ વહીવટ, પ્રામાણિકતા)ને સ્પષ્ટપણે સમજાવો.
Question 12. સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવનું નિર્ધારણ શા માટે કરે છે?
Answer: સંગ્રહખોરી અટકાવવા, જરૂરી વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા તેમજ એ વસ્તુઓ ગ્રાહકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવવા સરકાર જરૂરી વસ્તુઓના ભાવનું નિર્ધારણ કરે છે.
In simple words: સરકાર સંગ્રહખોરી રોકવા, ભાવોને વાજબી રાખવા અને ગ્રાહકોને વસ્તુઓ સરળતાથી મળે તે માટે જરૂરી વસ્તુઓના ભાવ નક્કી કરે છે.
Exam Tip: સરકાર દ્વારા ભાવ નિર્ધારણના મુખ્ય ઉદ્દેશોને યાદ રાખો, જેમાં ગ્રાહકોનું રક્ષણ અને બજારમાં સ્થિરતા જાળવવાનો સમાવેશ થાય છે.
Question 13. 'પાસાનું પૂરું નામ લખો. 'પાસા'નો કાયદો શા માટે બનાવ્યો છે?
Answer: 'પાસા'નું પૂરું નામ 'પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ' (એક્ટ) છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી અને કાળાબજાર જેવી સમાજવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટેની સઘન ઝુંબેશના એક ભાગ તરીકે “પાસા'નો કાયદો બનાવ્યો છે.
In simple words: PASA નું પૂરું નામ 'પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ' છે. આ કાયદો સંગ્રહખોરી, કાળાબજાર અને સટ્ટાખોરી જેવી સમાજવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે બનાવવામાં આવ્યો છે.
Exam Tip: PASAનું પૂરું નામ અને તેના ઉદ્દેશ્યો યાદ રાખો, ખાસ કરીને સમાજવિરોધી આર્થિક ગુનાઓને નિયંત્રિત કરવા પર ભાર મૂકો.
Question 14. મર્યાદિત પુરવઠાનું અને મર્યાદિત હરીફાઈનું શું પરિણામ આવે છે?
Answer: જો વસ્તુ કે સેવાની માંગ સામે તેનો પુરવઠો મર્યાદિત હોય તો અછતની સ્થિતિ સર્જાય છે. પરિણામે ઉત્પાદકો અને વેપારીઓ વસ્તુ કે સેવાના ઊંચા ભાવો લઈને ગ્રાહકોનું શોષણ કરે છે.
In simple words: જ્યારે બજારમાં વસ્તુઓનો પુરવઠો ઓછો હોય અને વેચવાવાળા ઓછા હોય, ત્યારે વેપારીઓ ઊંચા ભાવ લઈને ગ્રાહકોને છેતરી શકે છે.
Exam Tip: મર્યાદિત પુરવઠા અને હરીફાઈના કારણે થતા ગ્રાહક શોષણને સમજાવો, જેમાં ભાવવધારો અને ગુણવત્તામાં ઘટાડા જેવા મુદ્દાઓ શામેલ છે.
Question 15. ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ શો છે?
Answer: ઉત્પાદકો, વેપારીઓ કે દુકાનદારો દ્વારા ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો અને ખોટી રીતરસમો સામે લડત આપવા માટે ગ્રાહકને વિવિધ ઉપાયોની જાણકારી આપવી તેમજ તેના અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે.
In simple words: ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને છેતરપિંડી અને અન્યાયથી બચાવવા, તેમને પોતાના હકો અને ઉપલબ્ધ ઉપાયો વિશે જાણકારી આપવાનો છે.
Exam Tip: ગ્રાહક જાગૃતિ ઝુંબેશના મુખ્ય ઉદ્દેશ્યને યાદ રાખો, જેમાં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ અને તેમને સશક્ત બનાવવાનો સમાવેશ થાય છે.
Question 16. ગ્રાહકે હંમેશાં કેવી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ? શા માટે?
Answer: ગ્રાહકે હંમેશાં “આઈ.એસ. આઈ. (ISI) કે 'એગમાર્ક (Agmark)'ના માર્કવાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે તે વસ્તુઓ ગુણવત્તાની દૃષ્ટિએ ભરોસાપાત્ર હોય છે.
In simple words: ગ્રાહકે હંમેશાં ISI કે Agmark જેવા માર્કવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ, કારણ કે આ માર્કવાળી વસ્તુઓ ગુણવત્તાની ખાતરી આપે છે.
Exam Tip: ગુણવત્તાના માર્ક (ISI, Agmark) અને તેના મહત્વ વિશે લખતી વખતે, તે શા માટે વિશ્વસનીય છે તે સમજાવો.
Question 17. સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) ક્યારે અમલમાં મૂક્યો? આ અધિનિયમનો મુખ્ય હેતુ શો છે?
Answer: 24 ડિસેમ્બર, 1986માં સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) અમલમાં મૂક્યો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986નો મુખ્ય હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વસ્તુઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે.
In simple words: સરકારે 24 ડિસેમ્બર, 1986ના રોજ ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ કર્યો. તેનો મુખ્ય હેતુ ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળે અને તેમના હકોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
Exam Tip: ગ્રાહક સુરક્ષા અધિનિયમની તારીખ અને તેના મુખ્ય ઉદ્દેશ્યોને સ્પષ્ટપણે યાદ રાખો.
Question 18. ભારત સરકારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ'(ISI)ની સ્થાપના ક્યારે અને શા માટે કરી છે? તે હવે કયા નામે ઓળખાય છે?
Answer: વસ્તુઓની ગુણવત્તાનું ધોરણ જાળવવા માટે ઈ. સ. 1947માં ભારત સરકારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ (IS)ની સ્થાપના કરી છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS)ના નામે ઓળખાય છે.
In simple words: ભારત સરકારે 1947માં ISIની સ્થાપના ગુણવત્તાના ધોરણો જાળવવા માટે કરી હતી. હવે તેને BIS તરીકે ઓળખવામાં આવે છે.
Exam Tip: ISIની સ્થાપનાનો વર્ષ, તેનો ઉદ્દેશ્ય અને તેનું વર્તમાન નામ યાદ રાખો.
Question 19. ‘CAC' નામની સંસ્થાની સ્થાપના ક્યારે, કોણે કરી હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે?
Answer: ‘CAC' નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)ના “ખાધ અને ખેતી સંગઠને (FAO) અને “વિશ્વ-સ્વાસ્થ્ય સંગઠન (WHO) કરી હતી. તેનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમમાં આવેલું છે. ‘CAC નામની સંસ્થા દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી જેવા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો ઘડવાનું કાર્ય કરે છે.
In simple words: CAC સંસ્થાની સ્થાપના 1963માં FAO અને WHO દ્વારા થઈ હતી. તેનું મુખ્ય મથક રોમમાં છે અને તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પ્રમાણિત કરે છે અને આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો બનાવે છે.
Exam Tip: CACની સ્થાપના, તેના સ્થાપક સંસ્થાઓ, મુખ્ય મથક અને કાર્યોને સ્પષ્ટપણે યાદ રાખો.
Question 20. “ISO′ નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે?
Answer: ‘ISO' નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1947માં થઈ હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આવેલું છે. તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે.
In simple words: ISO સંસ્થાની સ્થાપના 1947માં જિનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી. તેનું કામ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવાનું છે.
Exam Tip: ISOની સ્થાપનાનું વર્ષ, તેનું મુખ્ય મથક અને તેના મુખ્ય કાર્યોને યાદ રાખો, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર આપવા પર ધ્યાન આપો.
Question 21. મિ. લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું Tv ખરીદે છે. પરંતુ ગેરંટી સમય પહેલાં તે TV બગડી ગયેલ, તો કંપનીને ફરિયાદ કરતાં કંપની સંતોષજનક જવાબ આપતી નથી. આ સર્જાયેલ પરિસ્થિતિમાં મિ. લોબોને તમે શું સૂચન કરશો? (March 20)
Answer: 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986' ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે બનાવવામાં આવેલો એક કાયદો છે.
- મિ. લોબોને ગેરંટી સમય પહેલાં બગડી ગયેલ TV અંગે કરેલી ફરિયાદનો જો વિક્રેતા સંતોષકારક જવાબ આપતી ન હોય, તો મિ. લોબોએ “ગ્રાહક સુરક્ષા અધિનિયમ– 1986' મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
- આ માટે મિ. લોબો સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશનમાં વિક્રેતા વિરુદ્ધ કેસ કરીને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળ કે કલેકટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કેવી રીતે કરી શકાય?
- ફરિયાદની અરજી સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કરી શકાય. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ. અરજીમાં ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેનાં કારણો લખવાં.
- બિલની રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય, તો તેનું અડધિયું કે ચેકની વિગત લખવી. એ સાથે ગેરંટી કે વોરંટી કાર્ડ મૂકવું.
- બે વર્ષની અંદર ફરિયાદ કરવી, વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ અને પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ બીડવી. ફરિયાદ અંગે ફરિયાદી મિ. લોબો રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે.
Exam Tip: આવા કેસ સ્ટડીઝમાં, ગ્રાહકના અધિકારો અને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયાના પગલાંને ક્રમબદ્ધ રીતે સમજાવો.
Explain the following terms:
Question 1. સંગ્રહખોરી
Answer: ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં ભાવવધારાનો લાભ ઉઠાવી શકે અને તેની સામે રક્ષણ મેળવી શકે એ ઉદ્દેશથી સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વગેરે એ વસ્તુઓનો જથ્થો મોટા પ્રમાણમાં સંઘરે છે, જેને “સંગ્રહખોરી’ કહેવામાં આવે છે.
In simple words: સંગ્રહખોરી એટલે ભવિષ્યમાં ભાવ વધવાના ડરથી કે વધુ નફો કમાવવા માટે મોટી માત્રામાં વસ્તુઓનો સંગ્રહ કરવો, જેથી બજારમાં તેની કૃત્રિમ અછત સર્જાય.
Exam Tip: સંગ્રહખોરીની વ્યાખ્યામાં તેના કારણો (ભાવ વધારાની અપેક્ષા) અને તેના હેતુ (નફો કમાવવો) નો સમાવેશ કરો.
Question 2. કાળાબજાર
Answer: કેટલીક વખત ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ છૂપી રીતે ગેરકાયદે નફાખોરી કરી એ વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરે છે, જેને કાળાબજાર કહેવામાં આવે છે.
In simple words: કાળાબજાર એટલે વસ્તુઓનો સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઊભી કરવી અને પછી તેને ગેરકાયદેસર રીતે ઊંચા ભાવે વેચવી.
Exam Tip: કાળાબજારની વ્યાખ્યામાં 'કૃત્રિમ અછત' અને 'ગેરકાયદેસર નફાખોરી' જેવા મુખ્ય શબ્દોનો સમાવેશ કરો.
Question 3. દાણચોરી
Answer: દાણચોરી એટલે આયાતો પરની જકાતચોરી. કેટલીક વખત જકાતો વધવાને કારણે તેમજ અમુક વસ્તુઓની આયાતો પર નિયંત્રણોને કારણે ચોરીછૂપીથી કરવેરો નહિ ચૂકવીને વિદેશી માલસામાન દેશમાં ઘુસાડી તેનું વેચાણ કરવાની સમાજવિરોધી પ્રવૃત્તિ દાણચોરી કહેવાય છે.
In simple words: દાણચોરી એટલે વિદેશથી વસ્તુઓ પર ટેક્સ ચૂકવ્યા વિના કે પ્રતિબંધિત વસ્તુઓને છૂપી રીતે દેશમાં લાવીને વેચવી.
Exam Tip: દાણચોરીની વ્યાખ્યામાં 'જકાતચોરી' અને 'ગેરકાયદેસર આયાત' જેવા મુખ્ય શબ્દોનો સમાવેશ કરો.
Question 4. નફાખોરી
Answer: કેટલીક વાર ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓનો સંગ્રહ કરીને બજારમાં એ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજાર દ્વારા ગ્રાહકો પાસેથી ખૂબ ઊંચા ભાવો પડાવે છે, જેને “નફાખોરી’ કહેવામાં આવે છે.
In simple words: નફાખોરી એટલે વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરીને અથવા કાળાબજાર કરીને ગ્રાહકો પાસેથી વસ્તુઓના અતિશય ઊંચા ભાવ વસૂલવા.
Exam Tip: નફાખોરીની વ્યાખ્યામાં 'કૃત્રિમ અછત' અને 'વધુ ભાવ વસૂલવા' જેવા મુખ્ય શબ્દોનો સમાવેશ કરો.
Question 5. ગ્રાહક સુરક્ષા
Answer: ગ્રાહક જે માલ કે સેવા નાણાં આપીને કે અવેજના બદલામાં ખરીદી કરે તે નક્કી કરેલ ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને “ગ્રાહક સુરક્ષા' કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે.
In simple words: ગ્રાહક સુરક્ષા એટલે ગ્રાહકને પૈસા આપીને ખરીદેલી વસ્તુ કે સેવા નિર્ધારિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મળે તે સુનિશ્ચિત કરવું. તે ગ્રાહક જાગૃતિનો એક ભાગ છે.
Exam Tip: ગ્રાહક સુરક્ષાની વ્યાખ્યામાં 'ગુણવત્તા', 'વજન' અને 'વાજબી કિંમત' જેવા મુખ્ય મુદ્દાઓને શામેલ કરો.
Question 6. IST
Answer: ISIનું પૂરું નામ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ છે, જે હવે 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS)'ના નામે ઓળખાય છે. ભારત સરકારે વસ્તુની ગુણવત્તા પ્રમાણિત કરવા માટે ISIની સ્થાપના ઈ. સ. 1947માં કરી હતી. ખેત-ઉત્પાદન સિવાયની યોગ્ય ગુણવત્તા ધરાવતી વસ્તુઓને પ્રમાણિત કરવા ઉત્પાદકોને ISI માર્કો વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
In simple words: ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ, જે હવે BIS તરીકે ઓળખાય છે. તેની સ્થાપના 1947માં ભારત સરકારે વસ્તુઓની ગુણવત્તા પ્રમાણિત કરવા માટે કરી હતી, અને તે ઉત્પાદકોને ISI માર્ક વાપરવાની પરવાનગી આપે છે.
Exam Tip: ISIનું પૂરું નામ, સ્થાપનાનું વર્ષ, ઉદ્દેશ્ય અને તેનું વર્તમાન નામ યાદ રાખો.
Question 7. ISO 14000
Answer: આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ પર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો 'ISO 14000 માર્કો અંકિત કરવામાં આવે છે.
In simple words: ISO 14000 એ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓ પર લગાવવામાં આવે છે.
Exam Tip: ISO 14000 એ પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી સંબંધિત પ્રમાણભૂત શ્રેણી છે, તેનો ઉદ્દેશ્ય પર્યાવરણીય પ્રદર્શન સુધારવાનો છે.
Question 8. જાહેર વિતરણ પ્રણાલી
Answer: સમાજના ઓછા આવક ધરાવતા જૂથને તેમજ ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોને અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વર્ગને જરૂરી જીવનની વસ્તુઓનું વાજબી ભાવે વિતરણ કરવા માટે રચવામાં આવેલી વ્યવસ્થા “જાહેર વિતરણ પ્રણાલી કહેવાય છે.
In simple words: જાહેર વિતરણ પ્રણાલી એ સરકારી યોજના છે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વાજબી ભાવે અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે.
Exam Tip: જાહેર વિતરણ પ્રણાલીની વ્યાખ્યામાં તેના લક્ષ્ય જૂથ (ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો) અને તેના ઉદ્દેશ્ય (વાજબી ભાવે વસ્તુઓ પૂરી પાડવી)નો સમાવેશ કરો.
Match the pairs:
Question 1. યોગ્ય જોડકાં જોડો:
| 'અ' | 'બ' |
|---|---|
| 1. આર્થિક વિકાસની પૂર્વશરત | a. સંગ્રહખોરી |
| 2. નાણાંના પુરવઠામાં વધારો | b. સ્થિરતા સાથેના |
| 3. બજારમાં ચીજવસ્તુઓની ભાવવધારો અછત | c. ફરજિયાત બચત યોજના |
| 4. જાહેરઋણની નીતિ | d. ખાધપુરવણી |
| e. ભાવનિયમન અને માપબંધી |
| 'અ' | 'બ' |
|---|---|
| 1. આર્થિક વિકાસની પૂર્વશરત | b. સ્થિરતા સાથેના |
| 2. નાણાંના પુરવઠામાં વધારો | d. ખાધપુરવણી |
| 3. બજારમાં ચીજવસ્તુઓની ભાવવધારો અછત | a. સંગ્રહખોરી |
| 4. જાહેરઋણની નીતિ | c. ફરજિયાત બચત યોજના |
Exam Tip: જોડકાં જોડતી વખતે, દરેક ખ્યાલને તેની વ્યાખ્યા અથવા સંબંધિત પરિબળ સાથે બરાબર મેળવો.
Question 2. યોગ્ય જોડકાં જોડો:
| 'અ' | 'બ' |
|---|---|
| 1. PDS | a. વાજબી ભાવની દુકાનો |
| 2. FPSS | b. જિનીવા |
| 3. ગ્રાહક આંદોલનના જન્મદાતા | c. જાહેર વિતરણ પ્રણાલી |
| 4. આઈ.એસ.ઓ.નું મુખ્ય મથક | d. બોર્ડ ઓરે |
| e. રાલ્ફ નાડરે |
| 'અ' | 'બ' |
|---|---|
| 1. PDS | c. જાહેર વિતરણ પ્રણાલી |
| 2. FPSS | a. વાજબી ભાવની દુકાનો |
| 3. ગ્રાહક આંદોલનના જન્મદાતા | e. રાલ્ફ નાડરે |
| 4. આઈ.એસ.ઓ.નું મુખ્ય મથક | b. જિનીવા |
Exam Tip: ટૂંકાક્ષરો (PDS, FPSS) અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ (રાલ્ફ નાડર) તેમજ સંસ્થાઓના મુખ્ય મથકો યાદ રાખો.
Question 3. યોગ્ય જોડકાં જોડો:
| 'અ' | 'બ' |
|---|---|
| 1. વિશ્વ ગ્રાહક અધિકારદિન | a. ત્રિસ્તરીય અદાલતો |
| 2. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન | b. ઇટલી |
| 3. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનનું | c. જાગો ગ્રાહક જાગો મુખ્ય મથક |
| 4. ગ્રાહક સુરક્ષાનો ઉપાય | d. 15 માર્ચ |
| e. 24 ડિસેમ્બર |
| 'અ' | 'બ' |
|---|---|
| 1. વિશ્વ ગ્રાહક અધિકારદિન | d. 15 માર્ચ |
| 2. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન | e. 24 ડિસેમ્બર |
| 3. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનનું | b. ઇટલી |
| 4. ગ્રાહક સુરક્ષાનો ઉપાય | a. ત્રિસ્તરીય અદાલતો |
Exam Tip: ગ્રાહક અધિકાર દિનની તારીખો (વિશ્વ અને રાષ્ટ્રીય), કોડેક્સ કમિશનનું મુખ્ય મથક અને ગ્રાહક સુરક્ષા માટેની અદાલતી વ્યવસ્થાને યાદ રાખો.
(The provided pages 57 and 58 contain only website footer, navigation links, and comment sections. According to the "IGNORE AND SKIP — FOOTER / NAVIGATION" rule, this content must be completely ignored. Therefore, no output is generated.)Free study material for Social Science
GSEB Solutions Class 10 Social Science Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
Students can now access the GSEB Solutions for Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Social Science Class 10 Solved Papers
Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ in printable PDF format for offline study on any device.